Bharuch-નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતિ નિમિત્તે નિબંધ સ્પર્ધામાં દિલનાઝ સલીમ પટેલે ત્રીજો ક્રમ મેળવી સેગવાનું નામ રોશન કર્યું.
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ તપોવન સંસ્કાર કેન્દ્ર થકી સત્યમ કોલેજ ઓફ એજ્યુકેશન અને નહેરુ યુવા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે “નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫ મી જન્મજયંતિ ઉજવણી” આજ રોજ ૨૩ જાન્યુઆરી … Read More