સ્નાતક અધ્યાપન મંદિર, બી.એડ્. કોલેજ, વેડછીમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ નિમિત્તે ભાવાંજલિ, પુષ્પાંજલિ અને શબ્દાંજલિનો ત્રિવેણી સંગમ થયો.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત સંલગ્ન અને ગાંધી વિદ્યાપીઠ, વેડછી સંચાલિત સ્નાતક અધ્યાપન મંદિર, બી.એડ્. કોલેજ, વેડછીમાં તારીખ :28 /8/ 2025, ગુરુવારના રોજ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ નિમિત્તે … Read More