Dhoraji-Rajkot સાત વર્ષ સુશાસનના, સાત વર્ષ મોદી સરકારના.
સુશાસન, પારદર્શિતા અને મજબૂત નેતૃત્વ ના પ્રતીક એવા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને વડાપ્રધાન પદ પર સેવા અને સંકલ્પના સફળ 7 વર્ષ પૂર્ણ થવા બદલ ધોરાજી શહેર ભાજપ દ્વારા … Read More
સુશાસન, પારદર્શિતા અને મજબૂત નેતૃત્વ ના પ્રતીક એવા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને વડાપ્રધાન પદ પર સેવા અને સંકલ્પના સફળ 7 વર્ષ પૂર્ણ થવા બદલ ધોરાજી શહેર ભાજપ દ્વારા … Read More
હર હમેશા દીન દુખીયો ની વિશ્વ ભર માં સેવા કરતી ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન દ્વારા નબળા મેમણ પરીવાર માં જો કોઈ કોરોના પોઝીટીવ હોય અને ધરે ઓકસીજન નીજરૂરીયાત હોય … Read More
રેમડેસીવીર ઈજેકશનની કાળા બજાર કરનાર ડોકટર અને તાલુકાના એક રેવન્યુ અધિકારી દ્વારા ભ્રષ્ટાચાર અંગે સોશ્યલ મીડિયામાંવહેતા થયેલ સમાચાર અંગે તપાસ કરી પગલા લેવા આ બાબતે ડેપ્યુટી કલેકટરને રજૂઆત કરી ઉપલેટા … Read More
ગોંડલ એસ ટી ડેપો ખાતે આશરે એક વર્ષ થી બંધ હાલત માં પડેલ પાણી નું પરબ ચાલુ કરવા અંગે ગોંડલ શહેર યુવા કૉંગ્રેસ પ્રમુખ ધર્મેશ બુટાણી દ્વારા એસ ટી તંત્ર … Read More
સૌરાષ્ટ્રમાં તાઉતે વાવાઝોડાની કુદરતી આફત દરમિયાન જૂનાગઢ જિલ્લાના ગામોમાં તારાજી અને વિનાશક થયેલ છે અને હજુ પણ ત્યાં લાઈટો રીપેરીંગ ન થવાને કારણે અંધારપટ છવાયેલ છે આવા ગામો પૈકીના ઉના … Read More
રાજકોટ જીલ્લાના ધોરાજીમાં પોરબંદર લોકસભા મતક્ષેત્રના જાગૃત સાંસદ રમેશભાઈ ધડુકએ પ્રજાના સુખાકારી માટે હાલમાં કોરોના મહામારીના સમયમાં એમ્બ્યુલસની ખુબ ઘટ ઊભી થઈ ત્યારે પ્રજાની વહારે આવી તમામ તાલુકા મથકે અદ્યતન … Read More
નિખિલ દોંગા અને ગેંગ સામે૧૩૫ થી વધુ ગુન્હા નોંધાયેલા છેગોંડલની સબજેલમાં રહી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓનું નેટવર્ક ચલાવતા નિખિલ દોંગા અને તેના ૧૩ જેટલા સાગરિતો વિરુદ્ધ પોલીસ તંત્રે ગુજસીટોક સહિત ૧૩૫થી … Read More
પોરબંદર લોકસભા વિસ્તારમાં આવતા તમામ વિધાનસભા બેઠક ને એમ્બ્યુલન્સ આપવામાં આવી કોરોનાની મહામારી ને લઈ ગામે ગામ મેડિકલ સુવિધાઓ ઓછી પડી રહી હોવાની વ્યાપક ફરિયાદો ને ધ્યાને લઇ પોરબંદર સાંસદ … Read More
કોરોનાની મહામારીમાં વધતા જતા કેસોને ધ્યાને લઇને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં દાખલ થયેલ જરૂરિયાતવાળા દર્દીઓને રેમડેસિવીર ઇન્જેક્શન એક જગ્યાએથી સરળતાપૂર્વક લોકોને મળી રહે તે માટે રાજકોટ કલેકટર શ્રી રેમ્યા મોહનના … Read More
ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા કોરોના મહામારી ના સંદર્ભમાં યોજાયેલ બેઠકમાં સર્વાનુમતે ધોરાજી આવતી કાલ શનિવાર તેમજ રવિવાર સંપૂર્ણપણે બંધ પાળશે તેઓ નિર્ણય સર્વાનુમતે પાસ કરવામાં આવ્યો હતો ધોરાજીમાં કોરોના … Read More