Gondal-Rajkot પીડિત વ્યાપારીને ગોંડલ માર્કેટ યાર્ડ તંત્રએ એમ્બ્યુલન્સની લોગબુકની નકલ આપવાની ના ભણી:યાર્ડની એમ્બ્યુલન્સ રાજકોટ સુધીજ લઈ જવાનો નિયમ છે વધુ દૂર જવું હોયતો યાર્ડ ઓફિસની મંજૂરી લેવી જરૂરી છે : ચેરમેન
ચર્ચાના ચકડોળે ચડેલી ગોંડલ માર્કેટિંગ યાર્ડ એમ્બ્યુલસ પ્રકરણમાં યાર્ડના પીડિત વેપારી કોંગ્રેસી આગેવાન અને યાર્ડ તંત્ર વચ્ચે એમ્બ્યુલન્સની લોગબુકની નકલ બાબતે ધમાસાણ સર્જાઈ જવા પામ્યું છે એક તરફ પીડિત દ્વારા … Read More











