કરૂણા અભિયાન-૨૦૨૪’: રાજકોટ જિલ્લામાં પક્ષી બચાવવા વનવિભાગ દ્વારા કંટ્રોલરૂમના હેલ્પલાઈન નંબર જારી કરાયા.
ઉત્તરાયણ વખતે પતંગ દોરાથી ઘવાતાં અનેક પક્ષીઓને સમયસર સારવાર આપીને બચાવવા ગુજરાત સરકારે ‘કરૂણા અભિયાન’ની પહેલ કરી છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં વન વિભાગ દ્વારા સરકારના અન્ય સંબંધિત વિભાગો, બિનસરકારી … Read More