Dhoraji-Rajkot ધોરાજીમાં પંચનાથ મહાદેવ મંદિર પાસેની સફૂરા નદીના ચેકડેમમાંથી અજાણ્યા પુરૂષની લાશ મળી.
ધોરાજીમાં પંચનાથ મહાદેવ મંદિર પાસેની સફૂરા નદીના ચેકડેમમાંથી અજાણ્યા પુરૂષની લાશ મળી આવતા તેને રાજકોટ પીએમ માટે ખસેડી મરનારની ઓળખ મેળવવા પોલીસે તપાસ શરૂ કરી છે. આ અંગે મળતી વિગતો … Read More











