સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની પુણ્યતિથીએ ૧૫ જગ્યાએ સર્વરોગ નિદાન-રકતદાન કેમ્પ.
જયેશભાઇ રાદડીયાની રકતતુલા કરાશેઃ જામકંડોરણા, જેતપુર, રાજકોટ, ટંકારા, ઉપલેટા, જસદણ, જુનાગઢ, ધોરાજી, ગોંડલ સહીતના શહેરોમાં ગુરૂવારે આયોજન અરડોઇ ખાતે પટેલ ગ્રુપ અરડોઇ, ગુંદાસરા, રાજગઢ, સોળીયા દ્વારા તા. ર૯ ને ગુરૂવારે … Read More











