Dhoraji-Rajkot ધોરાજીના પ્રૌઢે ભાદર નદીમાં ઝંપલાવીને કર્યો આપઘાત.
ધોરાજીના પ્રોઢે માનસિક બીમારીથી કંટાળી ભાદર નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો છે. આ અંગે મળતી વિગતો મુજબ ધોરાજીના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આવેલ બગીચા પાસે રહેતા ઇશ્ર્વરભાઇ રામજીભાઇ ગોંડલીયા (ઉ.વ.પપ)ને માનસીક … Read More











