Jasdan-Rajkot આજ રોજ ના જસદણ શહેર ની અંદર મુખ્યમંત્રી અમૃતમકાર્ડ ના કેમ્પ ના આયોજન કરવા માં આવ્યુ.

આજ રોજ સ્થાનિક સ્તરે અમૃતમ કાર્ડ કાઢવાનો કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમા પેહલા દિવસે લોકો નો ખુબ જ ધસારો રહીયો અને આજે જસદણ શહેર ના પ્રથમ નાગરિક અને એક સરળ … Read More

Jasdan-Rajkot જસદણમાં આટકોટ રોડ પરથી 5 વર્ષનો બાળક ધોળા દિવસે ગુમ થઈ ગયો, ત્રણ કલાક બાદ પોલીસે શોધી કાઢી પરિવારને સોંપ્યો.

પિતા દવા લેવા ગયા ને બાળક બાઈકમાંથી ઉતરી જઈ ચાલતો થઈ ગયો હતો. પોલીસે ત્રણ કલાકની શોધખોળ કર્યા બાદ બાળક બાખલવડ રોડ પર આવેલ બગીચા પાસેથી મળી આવતા હાશકારો અનુભવ્યો … Read More

Upleta-Rajkot ઉપલેટાના કોરીવાડામાં આવેલ બાપા સીતારામ મઢુલી પાસેથી વડલી ફિચરના આંકડા લેતા ઇસમોને ઝડપાયા.

વોર્ડ નં. 4 ના ભાજપ સુધરાઈ સભ્ય સહિત ત્રણ ઝડપાયા કોરોના વાયરસને કારણે લોકોની આર્થિક સ્થિતિ બગડતા ઘણા લોકો કિસ્મત અજમાવવા અને ટૂંક સમયમાં વધુ પૈસા કમાવવાની લાલચ આવી જાય … Read More

Gondal-Rajkot ગોંડલ સીટી પો.સ્ટે. વિસ્તારના ગોંડલ, વાછરા રોડ, વી.કે.નગરમાંથી ઘોડીપાસાના જુગારીઓ ને ઘોડીપાસાનો જુગાર રમતા કુલ મુદામાલ રૂ.૧,૨૧,૧૦૦/- સાથે પકડી પાડતી લૉકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલ.

રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અઘિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ ની સૂચના થી પ્રોહી-જુગાર ના કેસો શોઘી કાઢવા સુચના કરતા આજરોજ એલ.સી.બી. પો.ઈન્સ.શ્રી એ.આર.ગોહિલ ની રાહબરી હેઠળ પો. હેડ કોન્સ. મહિપાલસિંહ … Read More

Gondal-Rajkot કેવડીયા કોલોની ( સ્ટેચ્યું ઓફ યુનિટી) ખાતે રાજાશાહીની ભવ્ય વિરાસતને મ્યુઝિયમ બનાવવાના મુખ્યમંત્રીશ્રીના નિર્ણયને આવકારતા ગોંડલ રાજવી પરિવાર.

અખંડ ભારતના શીલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલે ૫૬૨ રજવાડાઓ એકત્રિત કરીને અખંડ ભારતની સ્થાપના કરી છે.આ સાથે જ દેશની જનતાને વિશ્ર્વની એક સૌથી મોટી લોકશાહી અર્પણ કરી છે.જેમને લઈને ગુજરાતના … Read More

Varjang jaliya-Upleta વરજાંગ જાળીયા ગામે સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા રોડનું ખાત મુહુર્ત તેમજ નવી પંચાયતનું લોકાર્પણ કરવામાં આવ્યું.

ઉપલેટા તાલુકાના વરજાંગ જાળીયા ગામે પોરબંદર મત વિસ્તારના સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા નવા સિમેન્ટ રોડનું ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું સાથે સાથે ગ્રામજનોને સુખાકારી માટેની અને મોટા શહેર સુધી ધક્કાઓ … Read More

Gondal-Rajkot ગોંડલમાં નિખિલ દોંગા અને તેના બે સાગરીતોનું જિલ્લા પોલીસ વડા બલરામ મીણા ની હાજરીમાં રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું.

ગોંડલનાં નામચીન નિખિલ દોંગા અને તેના બે સાગરીતોનું ગુજસીટોક ગુના હેઠળ જિલ્લા પોલીસવડા બલરામ મીણાની હાજરીમાં રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું હતું.આ તકે જેતપુરના એ.એસપી સાગર બાગમાર દ્વારા આ અંગેની તાપસ … Read More

Jasdan-Rajkot કોણ કહે છે કે ભારત બંધનું એલાન નિષ્ફળ રહ્યું: 8 તરીખનું ભારત બંધ 7 તારીખની સંધ્યા ઢળે એ પહેલાં જ સફળ થઈ ગયું હતું.પ્રમુખ જસદણ શહેર કૌંગ્રેસ સુરેશભાઈ છાયાણી.

8 તરીખનું ભારત બંધ 7 તારીખની સંધ્યા ઢળે એ પહેલાં જ સફળ થઈ ગયું હતુંઅને જસદણ ભાજપ ના આગેવાનો સાંજે ડિબેટ આવી કહે છે કે જસદણ મા બધું ખુલ્લું હતું … Read More

Dhoraji-Rajkot ધોરાજીમાં આજે ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિભાવ.

ધોરાજીમાં આજે ભારત બંધના એલાનના અનુસંધાને અમુક વિસ્તાર બંધ રહ્યો હતો અને અમુક વિસ્તાર ખુલ્લો રહ્યો હતો. જય ધોરાજી માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ સંપૂર્ણ બંધ પાળીને વિરોધ દર્શાવ્યો હતો.કિસાન કાયદા વિરૂદ્ઘ … Read More

error: Content is protected !!