Jetpur-Rajkot-જેતપુર તાલુકાના હરીપર ગામમાં બાજરીનું બિયારણ ખરાબ નિકળતા પાક નિષ્ફળ ગયો.
બાજરીમાં દાણા જ નાં આવતા પાક નિષ્ફળ જતા બિયારણ , દવા , ખેડ સહિતનો ખર્ચ માથે પડયો, કંપની સામે ખેડૂતની ફરિયાદ જેતપુર તાલુકાના હરીપર ગામમાં ખેડૂતે ૪ વિઘામાં વાવેતર કરેલ … Read More











