Rajkot-Jetpur SC સમાજ દ્વારા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી ટ્રાફિક દૂર કરવાની માગ સાથે પોલીસને અપાયું આવેદન.
બાબસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ટ્રાફિકની સમસ્યા સર્જતાં રેકડી ધારકો બાબસાહેબની આંબેડકર પ્રતિમા પાસે ગંદકી અને અસ્વચ્છતા ફેલાવતા દબાણકર્તાઓ રાજકોટ જિલ્લાના જેતપુરમાં સરદાર ગાર્ડન પાસે બાબાસાહેબ આંબેડકરની પુરા કદની પ્રતિમા આવેલ … Read More