સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળની યોજનાઓમાં લાભાર્થીની આવક મર્યાદામાં વધારો :૬ લાખ સુધી આવક ધરાવનાર આશરે ૪૩ જેટલી યોજનાઓ માટે અરજી કરી શકશે.
ગુજરાત રાજયમાં વસવાટ કરતા બહોળા જનસમુદાયને રાજય સરકારની અનેક યોજનાઓનો લાભ મળી રહે તે હેતુસર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ કાર્યરત નિયામકશ્રીની અનુસૂચિત જાતિ કલ્યાણ, વિકસતી જાતિ કલ્યાણ તથા … Read More











