Gondal-Rajkot-ગોંડલ બાલાશ્રમ ની દિકરીઓએ પવિત્ર રમજાન માસમા નાના નાના ભુલકાઓને આપી રંગબેરંગી ખુરશીઓ ની ભેટ.
125 વર્ષ જુના ગોંડલ ના શ્રી ભગવતસિંહજી બાલાશ્રમ-અનાથાશ્રમ માં રહેતી દીકરીઓને ગોંડલ સમસ્ત સમાજના લોકો પોતાના પરિવારની દીકરીઓ જેટલોજ પ્રેમ આદર અને સન્માન આપે છે. ગોંડલ બાલાશ્રમ માં કોઈ દાતા … Read More