વેરી તળાવ ઓવરફલો : ગોંડલ માં ધોધમાર વરસાદના પગલે શહેરની ગોંડલી નદી ગાંડીતુર બની, નીચાણવાળા ગામો ને એલર્ટ કરવામાં આવ્યા.

ગોંડલ શહેર અને પંથકમાં બપોર બાદ 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જેમાં ધોધમાર વરસાદના કારણે ગોંડલ શહેર નો જીવાદોરી સમાન વેરી તળાવ ઓવરફ્લો થયો હતો વેરી તળાવની નીચે આવેલ … Read More

ગોંડલ માં ગંજીવાળા રોડ પર આવેલ ગૌશાળા ની પાછળ પટેલ યુવાને ગળાફાંસો ખાધો.

ગોંડલ ભોજરાજપરા માં આવેલ ગંજીવાળા રોડ પર આવેલ ગૌશાળા ની પાછળ આવેલ ખેતરમાં ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરવાની ઘટના સામે આવી હતી મૃતક ના મૃતદેહ ને પી.એમ.અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં … Read More

ગોંડલ મોટીબજારમાં 3 વ્યક્તિઓને વીજ શોટ લાગતા 12 દિવસ બાદ એક યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું.

ગોંડલ મોટીબજાર વેરી દરવાજા પાસે આવેલ બેઠા પુલ વાળી શેરીમાં મકાન માં પ્લબિંગનું કામ કરતા 3 વ્યક્તિઓને શોટ લાગ્યો હતો જેમાં એક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ . ગોંડલ શહેરમાં … Read More

ગોંડલના ભુણાવા પાસે પાણીના ટાંકા પડી જતા બાળકીનું મોત.

ગોંડલ તાલુકાના ભુણાવા પાસે શક્તિમાન કારખાનાની પાછળ આવેલ ઓરડીમાં રહેતા મજૂર પરિવારની પુત્રી રમતા રમતા પાણીના ટાંકામાં પડી જતા ડૂબી જતા મોત નિપજ્યું હોવાની ઘટના ને લઈને પરિવારજનોમાં શોક વ્યાપી … Read More

ગોંડલ સીટી પી.આઈ.સંગાડા દ્વારા 376(2) ( J )(N)ના કામે આરોપીઓ નું સરઘસ કાઢી નામદાર કોર્ટના હુકમ નો ઉલળીયો કર્યો.

 કોટૅના હુકમનો અનાદાર કર્યો હોવાના આક્ષેપો સાથે સી.ટી.પી.આઈ સહિત પોલીસ કર્મીઓ વિરુદ્ધ પગલાં ભરવા કોર્ટમાં ધા ..    ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં ગત .તા. ૨૦ ના રોજ બહેરા મૂંગા યુવતીએ … Read More

ગોંડલ નાં રાજાશાહી સમય નાં બન્ને પુલ જર્જરીત હોવાનુ રાજ્ય સરકારે હાઇકોર્ટ મા સ્વિકાર્યુ:લોકોને ગુમરાહ કરતી નગરપાલીકા ને સણસણતો તમાચો લાગ્યો છે:યતિષભાઈ દેસાઈ.

ગોંડલ નાં ભગવતપરા અને મોવિયા રોડ ને જોડતા રાજાશાહી સમય નાં વર્ષોજુના બન્ને પુલ જર્જરીત અને બિસ્માર હાલત માં હોય કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા નવા પુલ બનાવવા કોંગ્રેસ … Read More

ગોંડલમાં બાલા હનુમાન મંદિરમાં બે ભક્ત બાખડ્યા : વર્ષોથી સેવા કરતા વૃદ્ધના હાથે દાળ-શાક ઉડતા જામનગરથી આવેલા શખ્સે લોટા થી માર મારતા વૃધ્ધ નુ મોત.

ગોંડલમાં આવેલા બાલા હનુમાન મંદિરમાં વર્ષોથી સેવા કરતા વૃદ્ધને જામનગરથી આવેલા શખ્સે  લોટા વડે ફટકારી લોહીલુહાણ  કરી ગંભીર ઇજા પહોંચાડતા  સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન મોત નિપજતા … Read More

જસદણ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારો યોજાયો.

જસદણ રાજકોર બ્રાહ્મણ જ્ઞાતિની વાડીએ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ યુવક મંડળ સરસ્વતી સન્માન સમિતિ જસદણ દ્વારા ધોરણ 1 થી 12ના પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મેળવી સારા માર્ક થી પાસ થયેલ તેજસ્વી વિદ્યાર્થીઓનો … Read More

ગોંડલ તાલુકા યુવા ભાજપ દ્વારા બલિદાન દિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ તેમજ ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ અને મેડિકલ કેમ્પ નું રૂપાવટી ગામ ખાતે આયોજન કરવામાં આવ્યું.

બલિદાન દિવસ દેશની એકતા અને અખંડતા માટે તેમના પ્રાણો ની બલિદાન દેવા વાળા આપણા જનસંઘ ના સ્થાપક શ્રી ડો. સ્યામાંપ્રસાદ મુખર્જી ના બાલિદાન દિવસ નિમિતે ગોંડલ તાલુકા યુવા ભાજપ દ્વારા … Read More

ગોંડલના ગંગોત્રી સ્કૂલ પરિવાર દ્વારા મહા રક્તદાન કેમ્પનું સફળ આયોજન.

આજ રોજ તારીખ 25 જૂન ને રવિવાર ના રોજ ગંગોત્રી સ્કૂલ પરિવાર દ્વારા ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ ના 5th  ફાઉન્ડેશન ડે નિમિત્તે સિવિલ હોસ્પિટલ રાજકોટના દર્દીઓ માટે તેમજ થેલેસિમિયા દર્દીઓના લાભાર્થે … Read More

error: Content is protected !!