સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે ૭૬ માં સ્વાતંત્ર પર્વની થયેલી શાનદાર ઉજવણી.
અનેક વીરોના બલિદાનથી આજે આપણે સ્વતંત્રતાના શ્વાસ રુપી અમૃતનું પાન કરીએ છીએ – પ્રો.કલાધર આર્ય દેશની આઝાદી માટે ફના થનારા શહીદોની શહાદતને યાદ કરીને ભાવુક બનતા પ્રો.કલાધર આર્ય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના … Read More