ગોંડલ નાં ખંભાલીડા ની સીમ મા સળગેલી હાલત માં પુરુષ ની લાશ મળી: તે જેતપુર તાલુકા નાં ખિરસરા નાં રાજુભાઇ બોદર ની હોવાનું બહાર આવ્યુ.
ગોંડલ તાલુકાના ખંભાલીડા ગામ પાસે અજાણ્યા પુરુષની સળગાવી નાખેલ હાલતમાં મળી આવેલી લાશ બાદ તાલુકા પીએસઆઇ ડીપી ઝાલા સહિતના પોલીસ તંત્રે તપાસના ચક્રો ગતિમાન કર્યા હોય દરમિયાન આ લાશ જેતપુર … Read More











