ધોરણ 12 સાયન્સમાં ગંગોત્રી સ્કૂલ નું ધમાકેદાર પરિણામ.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ-12 સાયન્સ નાં પરિણામ માં ગંગોત્રી સ્કૂલ નો દબદબો યથાવત રહ્યો છે. ધોરણ -12 સાયન્સમાં મકવાણા જય ભરતભાઇ ગુજરાત બોર્ડ માં કુલ 650 ગુણ … Read More
દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ-12 સાયન્સ નાં પરિણામ માં ગંગોત્રી સ્કૂલ નો દબદબો યથાવત રહ્યો છે. ધોરણ -12 સાયન્સમાં મકવાણા જય ભરતભાઇ ગુજરાત બોર્ડ માં કુલ 650 ગુણ … Read More
ગોંડલ નગર પાલીકા દ્વારા આજે સેન્ટ્રલ સીનેમા ચોક,માંડવીચોક, શાક માર્કેટ, કડીયાલાઇન સહિત ડીમોલેશન હાથ ધરી ફુટપાથો પર ના દબાણો હટાવાયા હતા. શાક માર્કેટ મા કરાયેલા આડેધડ દબાણો પર બુલડોઝર ફરી … Read More
ગોંડલ નગર પાલીકા દ્વારા હાથ ધરાયેલા ડીમોલીશન દરમિયાન કડીયાલાઇન વિક્ટરી સિનેમા પાસે ખજૂર ગોળ ની દુકાન ચલાવતા વેપારી મહામંડળ ના ઉપપ્રમુખ જયકરભાઇ જીવરાજાની ની દુકાન નુ છાપરુ હટાવાતા જયકરભાઇ તથા … Read More
લગ્નોત્સવમાં કન્યાઓને 199 પ્રકારની વસ્તુઓ સાથે રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજા દ્વારા કરિયાવર રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણીના રામોદ ગામે પ્રથમ વખત હિન્દુ ધર્મમાં આંતરજ્ઞાતિય લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જય ભીમ એજ્યુકેશન એન્ડ … Read More
યાર્ડમાં રાખેલ ખેડૂતોની જણસી બેજવાબદાર સતાધીશો નાં કારણે પલળી હોવાનો આવેદનત્રમાં આક્ષેપ કર્યો. ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડિયા અને હોદેદારો દ્વારા કમોસમી વરસાદ નાં કારણે યાર્ડ માં ખેડૂતોની … Read More
ગોંડલના માજી ધારાસભ્ય સ્વ.શ્રી મહિપતસિંહજી ભાવુભાબાપુ જાડેજાના પુત્ર અનિરૂધ્ધસિંહ જાડેજા-રીબડા દ્વારા છેલ્લા ઘણા સમયથી એમ્બ્યુલન્સો,ગાયોને ઘાસચારો,વિવિધ સમાજના લોકોના સમાજ,મંદિરો,અને જરૂરિયાત મંદોને દાન આપીને આર્થિક સહાય કરવામાં આવી રહી છે.શ્રી મહિરાજ … Read More
૩૦ એપ્રીલ ૨૦૨૩નાં રોજ દાસીજીવણ પાર્ટી પ્લોટ ગોંડલ ખાતે આયોજન સરદાર પટેલ સોશ્યલ ગૃપ-ગોંડલ દ્વારા પ્રેમનું પાનેતર લેઉવા પટેલ સમૂહ લોત્સવનું આયોજન ૩૦ એપ્રીલ ૨૦૨૩નાં રોજ દાસીજીવણ પાર્ટી પ્લોટ ગોંડલ … Read More
રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે ગૌલોકવાસ ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડીયાની સ્મૃતિમાં ઓપન ગુજરાત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.જેતપુર જામકંડોરણાના ધારાસભ્ય અને માજી મંત્રી જયેશભાઈ રાદડીયાના સહયોગથી ક્રિકેટ ગ્રુપ જામકંડોરણા દ્વારા … Read More
ખટારા સ્ટેન્ડ પાસે પ્રતિમાને શહેરના અગ્રણીઓ દ્વારા ભાવવંદના અને પુષ્પમાળા અર્પણ કરી બંધારણના ઘડવૈયા ડો.ભીમરાવ આંબેડકર સાહેબની 132મી જન્મજયંતિની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે ગોંડલ શહેર મેઘવાળ સમાજ … Read More
ગોંડલમાં લોકોની બેંક ગણાતી નાગરીક સહકારી બેંકે પુરા થતા વર્ષમાં પાછલા વર્ષોની તુલનામા પ્રગતિની હરણફાળ ભરી હોય સહકારી ક્ષેત્ર માં નવા આયામ સર્જાયા છે.રેકર્ડબ્રેક નફા માટે બેંકના ચેરમેન અશોકભાઈ પીપળીયા તથા … Read More