રાજકોટ ના ઉદ્યોગપતિ સામે એક જ પરિવાર ની ત્રણ બહેનો દ્વારા દોઢ કરોડ નો માનહાનિ નો દાવો:રીબડા ની જાહેર સભા નો મુદ્દો ફરી ધુણ્યો:વકીલ દ્વારા ઉદ્યોગપતિ ને નોટિસ.
મુળ રીબડા ના અને હાલ રાજકોટ રહેતા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ભગવાનજીભાઈ સગપરીયા સામે મુળ રીબડા ના અને હાલ રાજકોટ રહેતા હંસાબેન મણીરામ દેવમુરારી તથા તેમના બહેનો નિર્મળાબેન તથા ભાવનાબેને રુ.દોઢ કરોડ … Read More