ગોંડલના બંને ઐતિહાસિક પુલનું હેરિટેજ વેલ્યૂ સાથે રિપેરિંગ કરાશે.
ગોંડલ ખાતે 100 વર્ષથી વધુ જૂનાં બે ઐતિહાસિક પુલની જર્જરિત સ્થિતિ મુદ્દે થયેલા કેસની સુનાવણીમાં રાજ્ય સરકાર દ્વારા એક સોગંદનામું કરીને જણાવવામાં આવ્યું હતું કે, ગોંડલના બંને ઐતિહાસિક પુલનું રિનોવેશન, … Read More











