વિદેશી આક્રમણોથી બચાવવા “સોમનાથ”ના પ્રાચીન શિવલિંગને રાજકોટ જિલ્લાના સોમ પીપળીયા ગામે સ્થાપિત કરાયું જે “ઘેલા સોમનાથ”ના નામે ઓળખાયું.
*‘‘ઘેલા સોમનાથ’’ના શ્રાવણી મેળામાં ઉમટી રહયો છે માનવ મહેરામણ* *આકર્ષક એમ્યુઝમેન્ટ પાર્ક, સ્નાનઘર, યજ્ઞશાળા, યાત્રાળુઓ માટે રહેઠાણની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધઃ બંને સમય ભોજન પ્રસાદીની સુવિધાઃ ગૌશાળામાં ૧૫૦ ગાયોનો નિભાવઃરૂ. દસ … Read More