ગોંડલ નાં બાલાશ્રમ માં શરણાઇ ગુંજશે:પાંચ દિકરીઓ નાં લગ્ન યોજાશે:સમસ્ત ગોંડલ માવતર બનશે:શાહી ઠાઠમાઠથી યોજાશે લગ્નોત્સવ:અશોકભાઈ પીપળીયાની આગેવાની હેઠળ તડામાર તૈયારીઓ શરુ.
ગોંડલ નાં પ્રજાવત્સલ રાજવી સર ભગવતસિહજી એ અનાથ લોકોની પનાહ માટે નિર્માણ કરેલા બાલાશ્રમ માં આગામી તા.2 માર્ચ નાં બાલાશ્રમ માં પનાહ લઇ લગ્ન લાયક બનેલી પાંચ દિકરીઓ નાં યોજાનાર … Read More