ગોંડલ માં ઐતિહાસિક ભુરાબાવાનો ચોરો રામજી મંદિર નાં જીર્ણોધ્ધાર ને એક વર્ષ પુરુ થતા મહાઆરતી યોજાઇ:ચોકનુ અયોધ્યા ચોક નામકરણ કરાયુ.
મહાલક્ષ્મી મંદિર નાં જીર્ણોધ્ધાર નો સંકલ્પ કરતા પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા: ગોંડલ નાં ૧૬૫ વર્ષ જુના ઐતિહાસિક ભુરાબાવાનાં ચોરા ને જીર્ણોધ્ધાર કરાયાને એક વર્ષ પુર્ણ થતા મહાઆરતીનું આયોજન કરાયુ હતુ. … Read More











