Jetpur-Rajkot જેતપુરમાં કરોના સંક્રમણને અંકુશમાં રાખવા પાલિકાની સેનિટેશન શાખા દ્વારા સરાહનીય કામગીરી |શહેરની મુખ્ય ભીડભાડ વાળી જગ્યાઓ સેનિટાઈઝ કરાઈ.
આજે વહેલી સવારે સમગ્ર શહેરની મુખ્ય જગ્યાઓ પર દવાનો છટકાવ કરાયો. જેતપુર શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં કોરોનાનો આંકડો દિનપ્રતિદિન વધતો જ જાય છે.અને અનલોક થયા પછી લોકોને એકઠા થવા રોકવા … Read More











