શાપર-વેરાવળ પો.સ્ટે વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ.
પોલીસ અધિક્ષક પ્રવિણકુમાર મીણા દ્વારા રાજકોટ ગ્રામ્ય,રાજકોટ જીલ્લમાં નાર્કોટીક્સના વધુમાં વધુ કેસ કરવા સુચના આપેલ હોય જે અન્વયે એસ.ઓ.જી.શાખાના પોલીસ ઇન્સપેકટર એ.આર.ગોહીલ તથા પો.સબ.ઇન્સ. એચ.ડી.હિંગરોજા સાહેબ એસ.ઓ.જી ના સ્ટાફ સાથે … Read More











