Jasdan-Rajkot જસદણમાં જન્મજયંતિ ની અનોખી ઉજવણી.
આજરોજ મહાત્મા ગાંધી જયંતી નિમિત્તે આરોગ્ય વિભાગ વિભાગમાં ફરજ બજાવતા મોહિતભાઇ દેસાણી ના જન્મદિવસે શ્રી દેસાણી એજ્યુકેશન એન્ડ ટ્રસ્ટ જસદણ અને આરોગ્ય વિભાગ ના સહયોગ થી ૨ ઓકટોબર ગાંધી જયંતિ … Read More
આજરોજ મહાત્મા ગાંધી જયંતી નિમિત્તે આરોગ્ય વિભાગ વિભાગમાં ફરજ બજાવતા મોહિતભાઇ દેસાણી ના જન્મદિવસે શ્રી દેસાણી એજ્યુકેશન એન્ડ ટ્રસ્ટ જસદણ અને આરોગ્ય વિભાગ ના સહયોગ થી ૨ ઓકટોબર ગાંધી જયંતિ … Read More
ધોરાજીના ગેલેક્સી ચોક ખાતે છેલ્લા ઘણા દિવસોથી ભૂગર્ભ ગટરનું ઢાંકણું તુટેલ છે. તંત્રની ઘોર બેદરકારી છતી થયેલ છે. તે પૂર્વ આ ઢાંકણું નવું નાખવા માગ ઉઠવા પામી છેધોરાજીમાં સરકાર દ્વારા … Read More
કેદીઓ ને સવલત નાં મુદ્દે ચર્ચાસ્પદ બનેલી ગોંડલ ની સબજેલ માં મોબાઈલ,ડોંગલ અને રોકડ રકમ જડતી સ્કોડ ને મળી આવ્યાં ની ઘટનાં નાં ઘેરાં પ્રત્યાઘાત પડયા છે.જેલ તંત્ર દ્વારા જેલર … Read More
સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં એસબીઆઈ બેન્ક દ્વારા એક ગ્રાહક સેવા કેન્દ્ર (કસ્ટમર સર્વિસ પોઈન્ટ)નું વિરપુરના જેતપુર રોડ પર ચામુંડા ઝેરોક્ષ ખાતે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું, આ ગ્રાહક સેવા કેન્દ્ર એસબીઆઈના અધિકારીઓ … Read More
જસદણ શહેરની ઢોલરીયા શેરી માં રહેતા ઓમ ચાવડા અને મેઘા ચાવડા બન્ને ભાઈ બહેને આજરોજ સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના સંક્રમીત દર્દીઓ માટે પોતાની બચત માંથી ૧૫ કિલો મોસંબી … Read More
કોરોનાવાયરસ ને પગલે આવેલી કપરી પરિસ્થિતિમાં છેલ્લા છ મહિનાથી કલાકારો ના તમામ પ્રકારના ધંધા-રોજગાર અને પ્રોગ્રામો બંધ હોય છે. આપણી સંસ્કૃતિનો વારસો જાળવી રાખનાર કલાકારો પાસે પોતાની કલા સિવાય અન્ય … Read More
હોસ્પિટલમાં આધુનિક કોરોના હોસ્પિટલ ચાલુ કરાયેલ છે. ધોરાજી ઉપલેટા જેતપુર જામકંડોરણા સહિતના ગામોના કોરોનાના દર્દીઓ માટે આશીર્વાદરુપ છે. પરંતુ આ હોસ્પિટલમાં વેન્ટીલેટરની ઘટ છે ત્યારે 4 વેન્ટીલેટર રાજ્ય સરકાર દ્વારા … Read More
ગોંડલ ના વોરા કોટડા રોડ ઉપર આવેલ સબ જેલમાં અમદાવાદ થી આવેલ ઝડતી સ્કોડ નાં જેલર દેવસીભાઈ કરંગીયા, હિતેન પટેલ, વિક્રમજી ઠાકોર, રિજવાનભાઈ ગોરી, રણજીતભાઇ ઠાકોર, કમલેશભાઈ ગરૈયા અને સુરપાલસિંહ … Read More
હળવદ ની પોસ્ટ ઓફીસ પાછળથી કોઈ અજાણ્યા શખ્સોએ અબોલ જીવ એવા શ્વાન (કૂતરા) ની ગોળી મારી કરપીણ હત્યા નો બનાવ ની જાણ હળવદ ના જીવદયા પ્રેમી ભાવેશ ભાઈ ઠક્કર અને … Read More
ધોરાજીમાં આજરોજ સમસ્ત વાલ્મિકી સમાજ દ્વારા ઉત્તર પ્રદેશની જે વાલ્મિકી ની દીકરી વચ્ચે નરાધમોએ અત્યાચાર કરેલ બળાત્કાર કરેલો અને તેમની જીભ પણ કાપી નાખે અને તેને ન્યાય આપવા માટે તેમજ … Read More