Virpur-Rajkot યાત્રાધામ વીરપુર માં SBI નું એટીએમ શોભા નાં ગાંઠિયા સમાન.કચરા એટીએમ હોય તેવા દ્રષ્યો જોવા મળે છે.
યાત્રાધામ વીરપુર કે જ્યાં રોજ હજારો યાત્રાળુઓ પૂજ્ય જલારામ બાપાના દર્શનાર્થે આવે છે. તેઓની આર્થિક વ્યવસ્થા માટે એસબીઆઈ દ્વારા એક એટીએમ તો મુકવામાં આવ્યું છે. પરંતુ તેમાં નાણાં તો હોતા … Read More











