Dhoraji-Rajkot રાજકોટ જીલ્લાનાં ધોરાજી ભાડેરમાં સામૂહિક આત્મહત્યાને અંજામ આપે એ પહેલા ત્રણને બચાવાયા, બેના મૃત્યુ.
પોરબંદરના શબીર આમદ રાઠોડ નામના 35 વર્ષીય મુસ્લિમ તેના પરિવાર સાથે ભાડેર ગામ પાસે આવેલા તળાવમાં આત્મહત્યા કરવા માટે પડ્યા હતા બાજુમાં ઢોર ચરાવતો ગોવાળ જોઈ જતા બધાને જાણ કરી, … Read More