Upleta-Rajkot ઉપલેટામાં ગોંડલ સ્ટેટના મહારાજ સર ભગવતસિંહજીની ૧૫૫ મી જન્મજયંતી ઉજવાઈ.
બાપુના બાવલા ચોકમાં તખ્તિનું અનાવરણ તથા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો.આજથી બરાબર ૧૫૫ વર્ષ પહેલાં ધોરાજી મુકામે સંગ્રામસિંહજી જાડેજાના ઘરે ભગવતસિંહજીનો જન્મ થયો હતો. સર ભગવતસિંહ સંગ્રામસિંહ જાડેજાનુ ઉપનામ ગોંડલબાપુ છે તેમજ … Read More











