Jasdan-Rajkot જસદણમાં કોરોના બાદ મરણ પથારીએ પડેલ હીરા ઉદ્યોગમાં તેજીનો કરંટ, રત્નકલાકારો ખુશખુશાલ.
જસદણમાં કોરોના વાયરસની મહામારીના પગલે હીરા ઉદ્યોગ, હલર ઉદ્યોગ, હેન્ડીક્રાફટ, ઈલેક્ટ્રીક આરતી સહિતના ઉદ્યોગો મરણ પથારીએ પડ્યા હતા. જેના કારણે રત્નકલાકારો સહિતના કારીગરો આર્થિક મુશ્કેલીઓમાં પડી ગયા હતા. જોકે જસદણમાં … Read More











