Gondal-Rajkot ગોંડલના ચિત્રકાર હેમંત ચૌહાણ દ્વારા છેલ્લા ચાર મહિના થી બનાવાઈ રહ્યું છે ઉઘાડું સત્ય મનુષ્ય અને આધુનિક મશીનરી આધારીત ચિત્રનો આખરી ઓપ અપાઈ રહ્યો છે.

 ગોંડલના ચિત્રકાર હેમંત ચૌહાણ દ્વાર શ્રી પ્રમુખ સ્વામી,ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, મોરારીબાપુ ,કિર્તી દાન ગઢવી સહિત ના કલાકારો ના આબેહૂબ ચિત્રો બનાવી ચુક્યા છે.અનેક રાજ્યોમાં સ્કૂલો અને કોલેજો માં … Read More

Virpur-Rajkot યાત્રાધામ વીરપુર માં SBI નું એટીએમ શોભા નાં ગાંઠિયા સમાન.કચરા એટીએમ હોય તેવા દ્રષ્યો જોવા મળે છે.

યાત્રાધામ વીરપુર કે જ્યાં રોજ હજારો યાત્રાળુઓ પૂજ્ય જલારામ બાપાના દર્શનાર્થે આવે છે. તેઓની આર્થિક વ્યવસ્થા માટે એસબીઆઈ દ્વારા એક એટીએમ તો મુકવામાં આવ્યું છે. પરંતુ તેમાં નાણાં તો હોતા … Read More

Jasdan-Rajkot શહેરમાં રખડતા ઢોર મુદ્દે પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી નહીંવત અનેકવાર પાલિકા તંત્રમાં રજૂઆત કરવા છતાં પાલિકા તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં.

જસદણ માં પશુ પાલકોએ ઢોરને રસ્તા ઉપર છૂટા મૂકી દેતા લોકો બન્યા ભયભીત જસદણ શહેરમાં સમસ્યાઓ ઠેરની ઠેર છે. છતાં સ્થાનિક તંત્ર કુંભકર્ણની માફક ઊંઘતું રહે છે. જેના કારણે શહેરના … Read More

Virpur-Rajkot વીરપુર સહિત સમગ્ર જેતપુર તાલુકામાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી.

રાજકોટ જિલ્લાના વિરપુર સેજામાં તથા સમગ્ર જેતપુર તાલુકામાં આઈ.સી.ડી.એસ ઘટક દ્વારા પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ન્યુટ્રીશનને લગતા પોષણ અંગે લોકોમાં જાગૃતિ ફેલાઈ તેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું … Read More

Dhoraji-Rajkot રાજકોટ જીલ્લા ધોરાજીનાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાંખતી પોલીસ બે શખ્સોનીધરપકડ ૫૮,૪૮૦નો મુદ્દામાલ કબ્જે કરાયો તપાસનો ધમધમાટ.

ધોરાજીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાંખી પોલીસે બે શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યપવાહી હાથ ધરી છે. આ અંગે મળતી વિગતો મુજબ રાજકોટ ગ્રામ્ય જ્લ્લિાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રવીણભાઈ મીણા તથા … Read More

Virpur-rajkot વીરપુરમાં ખેડૂતો એ ભારે વરસાદ ને લઈને પાક નિષ્ફળ જતા ખેતરમાં જ મગફળી સળગાવી.

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લઈને લીલા દુષ્કાળ જેવી સ્થિતિ છે, ત્યારે મોટા ભાગનો ખેડૂતનો પાક નિષ્ફળ જવાથી જગતનો તાત આર્થિક રીતે પાયમાલ બની ગયો છે, પાક નુકશાનીનો સર્વે ક્યારે મળશે તેની … Read More

શાપર-વેરાવળ પો.સ્ટે વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ.

પોલીસ અધિક્ષક પ્રવિણકુમાર મીણા દ્વારા રાજકોટ ગ્રામ્ય,રાજકોટ જીલ્લમાં નાર્કોટીક્સના વધુમાં વધુ કેસ કરવા સુચના આપેલ હોય જે અન્વયે એસ.ઓ.જી.શાખાના પોલીસ ઇન્સપેકટર એ.આર.ગોહીલ તથા પો.સબ.ઇન્સ. એચ.ડી.હિંગરોજા સાહેબ એસ.ઓ.જી ના સ્ટાફ સાથે … Read More

Gondal-Rajkot ગોંડલ એસઆરપીમાં ટ્રેસ મેનેજમેન્ટ ચિંતા ઉપાધિ મુક્તિ સેમિનાર નું આયોજન થયું.

ગોંડલ એસઆરપી ગ્રુપ 8 ના જવાનો માટે ટ્રેસમેનેજમેન્ટ,ચિંતા ઉપાધિ મુક્તિ સેમીનાર નું SRPના શ્રી એમ.ડી.પરમાર DYSP ના વડપણ હેઠળ આયોજન કરવામાં આવતા ગોંડલ SRP ગ્રુપ માં ફરજ બજાવતા કર્મચારીઓ,અધિકારીઓ માટે … Read More

Gondal-Rajkot ગોંડલ નગરપાલિકાના સ્ટાફનું કોરોના ટેસ્ટીંગ: ૧૦૮ લોકોમાંથી ૩ ને પોઝીટીવ.

ગોંડલ નગરપાલિકા ખાતે કોરોના મહામારીના સાવચેતીનાં ભાગરૂપે તાલુકા હેલ્થ ઓફીસ ગોંડલ તેમજ અર્બન હેલ્થ સેન્ટર ભગવતપરા ગોંડલના સહયોગથી નગરપાલિકાના તમામ સ્ટાફના કોરોના રીપોર્ટ કરવામાં આવ્યા હતા.તાલુકા હેલ્થ ઓફીસર ડો.ગોપાલના માર્ગદર્શન … Read More

Dhoraji-Rajkot ધોરાજી સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા ધોરાજીની જનતા માટે એમ્બ્યુલન્સનું લોકાર્પણ રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીય ના હસ્તે કરવામાં આવ્યું.

રાજકોટ જીલ્લાનાં ધોરાજી સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા  ધોરાજીની જનતા માટે  એમ્બ્યુલન્સનું લોકાર્પણ રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીય ના હસ્તે કરવામાં આવ્યું હતું  ધોરાજી ત્રણ દરવાજા પાસે યોજાયેલ લોકાર્પણ સમારોહમાં … Read More

error: Content is protected !!