Jasdan-Rajkot કોણ કહે છે કે ભારત બંધનું એલાન નિષ્ફળ રહ્યું: 8 તરીખનું ભારત બંધ 7 તારીખની સંધ્યા ઢળે એ પહેલાં જ સફળ થઈ ગયું હતું.પ્રમુખ જસદણ શહેર કૌંગ્રેસ સુરેશભાઈ છાયાણી.

8 તરીખનું ભારત બંધ 7 તારીખની સંધ્યા ઢળે એ પહેલાં જ સફળ થઈ ગયું હતુંઅને જસદણ ભાજપ ના આગેવાનો સાંજે ડિબેટ આવી કહે છે કે જસદણ મા બધું ખુલ્લું હતું … Read More

Dhoraji-Rajkot ધોરાજીમાં આજે ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિભાવ.

ધોરાજીમાં આજે ભારત બંધના એલાનના અનુસંધાને અમુક વિસ્તાર બંધ રહ્યો હતો અને અમુક વિસ્તાર ખુલ્લો રહ્યો હતો. જય ધોરાજી માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ સંપૂર્ણ બંધ પાળીને વિરોધ દર્શાવ્યો હતો.કિસાન કાયદા વિરૂદ્ઘ … Read More

Dhoraji -Rajkot ધોરાજી સબ જેલમાં રહેલા ત્રણ આરોપીઓ પાસેથી મળી આવી પ્રોહીબીશ વસ્તુઓ અને તેમનું નેટવર્ક.

બે મોબાઇલ – બે ચાર્જર, બીડી – માચીસ, તંબાકુના બનાવટની વસ્તુઓ મળી આવતા ચકચાર મોબાઈલ દ્વારા બહારના વ્યક્તિઓ સાથે વાત કરી ચલાવતા હતા ગુનાહિત પ્રવૃત્તિઓનું નેટવર્ક ધોરાજી શહેરમાં આવેલ સબ … Read More

Jasdan -Rajkot જસદણના શિવરાજપુરમાં તરૂણને વિજશોક લાગ્યોઃ ૧૦૮ ની ટીમ ખંભે બેસાડીને એબ્યુલન્સ સુધી લાવી

જસદણ તાલુકાના શિવરાજપુરમાં તરૂણને વિજ શોક લાગતા ૧૦૮ એમ્બુલન્સ ટીમ ખંભે બેસાડીને એબ્યુલન્સ સુધી લાવી હતી.પ્રાપ્ત માહિતી મુજબ જસદણના શિવરાજપુરમાં અગાસીની છત ઉપર રમી રહેલ સોનું ગોપાલભાઇ આદિવાસી ( ઉવ … Read More

Gondal-Rajkot ગોંડલ તાલુકા ના ઘોઘાવદર ગામે થી ઘુવડ ના સાત બચ્ચાને બચાવવામાં આવ્યા.

ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે વાડી માલીક દિલીપભાઈ ભંડેરી અને વિનોદભાઈ જાની સ.હોસ્પી.ગોંડલની સતર્કતાથી પ્રકૃતિનું રૂપાળું સર્જન રેવીદેવી ઘુવડ કે જેને અંગ્રેજીમાં બાર્નઆઉલ કહેવામાં આવેછે તેના સાત સાત બચ્ચા તેની માઁ … Read More

Dhoraji-Rajkot ધોરાજી તાલુકાના મોટા ગુંદાળાના ચેકડેમમાં ડુબ જવાથી ૨ તરૂણીના મોત નીપજતા દેવીપૂજક પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ સોનલબેન સુરેશભાઇ ચેખલીયા (દેવી પૂજક-ઉવ. ૧૮) અને ગોપીબેન નીરવભાઇ ખાવડીયા (દેવીપૂજક ઉવ.૧૫) મોટા ગુંદાળાના ચેકડેમ બાજુ કુદરતી હાજતે ગયા હતા.ત્યારે કોઇ કારણસર ડેમમાં અકસ્માતે ડુબતા બીજી છોકરીએ … Read More

Upleta -Rajkot ઉપલેટા કોંગ્રેસ સમિતિ દ્વારા સંસદમાં પસાર કરેલ ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં આવેદન સૂત્રોચ્ચાર કરી ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો.

કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં પસાર કરેલ ત્રણ ખેડુત વિરોધી કાયદાઓને લઈને દિલ્હીની અંદર ખેડૂતોનું મહા આંદોલન ચાલી રહ્યું છે તેમની વાત કરવામાં આવે તો આ આંદોલન સરકારે જે ત્રણ કાયદાઓ … Read More

Upleta-Rajkot ઉપલેટા મોજ સિંચાઇની કેનાલમાં તંત્રની ઢીલી નીતિના કારણે કચરો ફસાતા પાણી ઉભરાઈને ખેડૂતોના ખેતરોમાં ફળી વળ્યું : કેનાલનું પાણી ગાડા માર્ગ થઈ બે કિલોમીટર કરતાં વધારે આગળ શહેરની સોસાયટી સુધી પહોંચ્યું.

ઉપલેટામાં આવેલ મોજ ડેમના સિંચાઇ વિભાગની D2 કેનાલમાં તંત્રની લાલિયાવાડી અને સફાઈના અભાવે આજે કેનાલમાં પુષ્કળ પ્રમાણમાં કચરો કૂંડીમાં સફાઈ જતા કુંડીમાંથી પાણી ઉભરાઈ જવા પામ્યું હતું. આ ઉભરાયેલા પાણી … Read More

Dhoraji-Rajkot ધોરાજી ખાતે હઝરત ઈસ્માઈલ પીર બાવા બુખારી નો ઉર્ષ એ ખાસ સાદગી પૂર્વક ઉજવાયો

ખાદીમ દ્વારા ગુસ્લ શરીફ અને કોરોના નાબૂદી માટે ખાસ દુઆ કરાઈધોરાજી ખાતે બહારપુરા માં આવેલું કોમી એકતા નું પ્રતીક ગણાતા હઝરત ઈસ્માઈલ પીર બાવા બુખારી ના ઉર્ષ એ ખાસ ની … Read More

error: Content is protected !!