Gondal-Rajkot ગોંડલમાં સગીરાને ભગાડી જવા મામલે યુવાનની હત્યા: ત્રણેય આરોપી ઝડપાય.
મૃતક યુવાન છૂટક મજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવતો:યુવાન ચાર-પાંચ દિવસ પહેલા જ સગીરાને ભગાડી અમદાવાદ નાસી ગયો હતો:સગીરાનો પરિવાર અમદાવાદથી શોધી બંનેને ગોંડલ લાવ્યા બાદ ખૂની ખેલ ખેલ્યો:એલસીબી પીઆઇ એ.આર.ગોહિલ … Read More











