Jetpur-Rajkot-જેતપુરમાં અનુ.જાતિ અંગેની ગ્રાન્ટ અંગે પૂછતાં, રૂપાવટી ગ્રામ પંચાયત કચેરીમાં જ દલિતને ઢોર માર મરાયો.
દલિત અત્યાચાર અટકાવવા માટે સરકાર દ્વારા ઘણા પ્રયાસો કરવામાં આવતા હોય છે. પરંતુ જાણે દલિત અત્યાચાર થમવાનું નામ જ ન લેતા હોય તેવી ઘટનાઓ છાશવારે બનતી રહેતી હોય છે. ત્યારે … Read More











