Virpur-Rajkot-સરકારના બે ટોલ વચ્ચેના અંતરના નિયમનો ઉલાળિયો કરીને ઉઘાડી લૂંટ કરતા રાજકોટ જેતપુર વચ્ચેના બે ટોલ બૂથ.
વીરપર પાસેના પીઠડીયા ટોલ પ્લાઝાએ દાદાગીરી : માત્ર પાંચ સાત કિમીઅંતરમાં આવેલા ગામોના વાહન ચાલકો પાસેથી ૪૦ કે ૮૦ રૂપિયાનો પઠાણ રકમનો ટોલટેક્ષ લેવામાં આવે છે સૌરાષ્ટ્ર નું જગવિખ્યાત યાત્રાધામ … Read More











