બી.પી.એલ. યાદીમાં નામ ઉમેરવા માટે ની મુદતમાં ૩૧મી સુધીનો વધારો કરાયો.
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય રહેવાસીઓને જાણ કરવામાં આવે છે કે, જે અરજદારોનો વર્ષ ૨૦૦૨-૦૩ તેમજ ત્યાર બાદની બીપીએલ યાદીમાં સમાવેશ ન થયેલ હોય તેવા અરજદારો અથવા કુટુંબની મુખ્ય વ્યકિતનું મૃત્યુ થયેલ … Read More











