આટકોટ ખાતે નવનિર્મિત શ્રી કે.ડી.પરવાડીયા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનું લોકાર્પણ કરતાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ.
૨૦૦ બેડની નવનિર્મિત મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં આયુષ્માન ભારત તથા મુખ્યમંત્રી અમૃતમ (માં) યોજનાના લાભાર્થીઓ સારવાર મેળવી શકશે જસદણ – વીંછીયાના નાગરિકોને ઘરઆંગણે શ્રેષ્ઠ તબીબી સારવાર મળી શકશે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ … Read More











