ગોંડલ ઉમવાળા રોડ પર થયેલ દુષ્કર્મ ને લઈને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડેપ્યુટી કલેકટર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું અને આ ઘટના ની કેસ તાત્કાલીક ફાસ્ટ્રેક કોર્ટમાં ચાલે તેવી રજુઆત કરવામાં આવી.

ગોંડલ શહેર ના ઉમવાડા રોડ પર તા.૧/૬/૨૦૨૨ ના રોજ ૧૫ વર્ષની સગીર યુવતી ઉપર ધોળા દિવસે ૩ નરાધમોએ ગેંગરેપ કરી જાનથી મારી નાખવાની કોશીશ કરેલ છે. આવા ભયંકર કૃત્યોના પડઘા … Read More

ગોંડલના વિપ્ર યુવાનને કમળો ભરખી ગયો : નાની નાની બે દીકરીઓએ પિતાને મુખાગ્નિ આપી.

“ન જાણ્યું જાનકીનાથે કાલે સવારે શું થવાનું” આ કહેવત ગોંડલના રોયલ પાર્ક માં યથાર્થ થવા પામી છે બે માસૂમ ફૂલ જેવી દીકરીઓ અને વિધવા માતા તેમજ પત્ની સાથેનો વિપ્ર યુવાન … Read More

ગોંડલના ઉમરાળા રોડ પર પ્રેમીને મળવા ગયેલી સગીરા પર ગેંગરેપ: ત્રણેય નરાધમની ધરપકડ.

પ્રેમી સાથે એકાંતમાં વાતચીત કરવા માટે ઉમરાળા રોડ પરની જગ્યા પાસે ગયા હતા:ત્રણેય શખ્સોએ પ્રેમી સાથે મારકુટ કરી છરી બતાવી સગીરાને ઢસડી અને ઓઢણી પર સુવડાવી વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું:ગોંડલ પોલીસે … Read More

રાજકોટના મનહરપ્‍લોટમાંથી યોગેશ બારભાયાને ૬.૬૯ લાખના મેફેડ્રોન ડ્રગ્‍સ સાથે એસઓજીની ટીમે જડપી પાડ્યો.

વણિક શખ્‍સ અગાઉ પત્‍નિના આપઘાત કેસમાં જેલમાં હતોઃ છુટીને મુંબઇ ગયા બાદ ત્‍યાંથી લાવ્‍યાનું રટણ : પોતે નશાની આદત ધરાવે છે અને વેંચતો પણ હતોઃ રાતે ઘરે આવતાં જ દબોચી … Read More

વિશ્વ સંવાદ કેન્દ્ર – ગોંડલ દ્વારા આદિ પત્રકાર દેવર્ષિ નારદ જયંતિની ઉજવણી કરવામાં આવી.

  વિશ્વના આદિ પત્રકાર દેવર્ષિ નારદ જયંતિના પાવન અવસરે વિશ્વ સંવાદ કેન્દ્રની પરંપરા અનુસાર પત્રકારોનો સ્નેહ મિલન સમારોહ ગોંડલમાં આવેલ જય સરદાર સ્કૂલ ખાતે યોજાયો હતો. જેમાં ગોંડલ તથા લોધિકાના … Read More

ગોંડલ તાલુકાના મોવિયા ગામે વડવાળી જગ્યા માં “ખીમદાસબાપુ” એવોર્ડ સમારોહ યોજાયો.

મોવિયા ધામ સંતશ્રી ખીમદાસ બાપુ ચૈતન્ય સમાધિ મંદિર માં અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ થતી હોય છે.. પ.પુ અલ્પેશ બાપુ એ શરૂઆત નુ સ્વાગત પ્રવચન કરી સૌ આમંત્રિત મહેમાનો ને આવકાર્યા હતા. … Read More

સુરેન્દ્રનગરમાં નકલી ચલણી નોટો વટાવવાના ષડયંત્રનો પર્દાફાશ : ચાર ઝડપાયા.

આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતા બહુચર હોટલ પાસેથી ૩ અને બાયપાસ રોડ ઉપરથી એક સહિત ચાર શખ્સ પાસેથી ૫૦,૨૦૦ અને ૧૦૦ના દરની૧૩૫ નકલી નોટો કબજે કરાઇ સુરેન્દ્રનગર શહેરમાં … Read More

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કર્યા કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહે સજોડે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી.

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઇ શાહ આજે દ્વારકા જિલ્લાની મુલાકાતે પધાર્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ તેમના ધર્મપત્ની સાથે જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ ભગવાન … Read More

આટકોટ ખાતે નવનિર્મિત શ્રી કે.ડી.પરવાડીયા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનું લોકાર્પણ કરતાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ.

૨૦૦ બેડની નવનિર્મિત મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં આયુષ્માન ભારત તથા મુખ્યમંત્રી અમૃતમ (માં) યોજનાના લાભાર્થીઓ સારવાર મેળવી શકશે   જસદણ – વીંછીયાના નાગરિકોને ઘરઆંગણે શ્રેષ્ઠ તબીબી સારવાર મળી શકશે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ … Read More

રાજકોટ એરપોર્ટ ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું.

 રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી કે.ડી.પરવાડિયા  મલ્ટી સ્પેશિયલિસ્ટ હોસ્પિટલનું ભવ્ય લોકાપર્ણશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે થવા જઈ રહ્યું છે .ત્યારે રાજકોટ એરપોર્ટ ખાતે તેમનું મુખ્યમંત્રીશ્રી … Read More

error: Content is protected !!