મોરબી જિલ્લામાં વ્યાજખોરોની હવે ખેર નથી પોલીસ અધિક્ષકે હેલ્પ લાઈન નંબર જાહેર કર્યો.
મોરબી જીલ્લાના વ્યાજવટાવના ચક્રમાં ફસાયેલ વ્યક્તિઓ માટે પોલીસે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો મોરબી જીલ્લામાં વસતા કેટલાક લોકો વ્યાજવટાવના ચક્રમાં ફસાયેલ હોય અને તેઓ ગેરકાયદેસર વ્યાજવટાવના ધંધાર્થીઓ પાસેથી મજબુરીના કારણે ઉંચા … Read More











