જેતલસર નજીકના રેલવેપુલ પરથી કાર નીચે ખાબકતા ચાલકનું મૃત્યુ : મહિલા ગંભીર.

જુનાગઢથી નીકળેલી એક કાર જેતલસર નજીક જેતલસર જેતપુર બાયપાસ ઉપરના રેલવે ફુલ ઉપરથી 60 થી 70 ફૂટ નીચે ખાતા કાર ચાલકનું મૃત્યુ થયું છે. જ્યારે કારમાં બેઠેલી મહિલાને ગંભીર ઇજાઓ … Read More

ગોંડલશહેરમાં માંડવીચોકમાં બે માસ પહેલા બનેલ ખુનની કોશીષના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી રાજકોટ લૉકલ ગ્રામ ક્રાઈમ બ્રાન્ચ.

ગત તા.૦૬/૦૫/૨૦૨૨ ના રોજ સાંજના સમયે પરેશભાઇ છગનભાઇ દુધરેજીયા જાતે બાવાજી ઉવ.૪૦ રહે.ફુટફાથ ઉપર માંડવીચોક ગોંડલ વાળાને આ કામના આરોપીએ રૂપિયા ની માંગણી કરતા આ કામના ફરીયાદીએ રુપિયા આપવાની ના … Read More

ગોંડલ શહેરમાં  ફોર વ્હીલ માં કાળા કાંચ અને  ફોર વ્હીલ અને ટુ વ્હીલર માં પોલીસ લખવા નો વધી રહ્યો છે ક્રેઝ શહેરમાં પોલીસ જેટલી નથી તેના બે ગણી ફોર વ્હીલ,ટુ વ્હીલરો માં પોલીસ લખેલા વાહનો નો રાફળો ફૂટીનીકળો: સ્થાનિક પોલીસ અજાણ.

 ગોંડલ શહેરમાં આમ નાગરિકો ઉપર રોફ જમાવતા ગેરકાયદેસર રીતે  પોલીસ લખતા ફોર વ્હીલ ,ટુ વ્હીલરો ચાલકો સામે  કાયદેસર ની પોલીસ ની કાર્યવાહી ક્યારે તેની રાહજોતા શહેરીજનો. ગોંડલ શહેર માં  ફોર … Read More

સૌરાષ્ટ્રનાં ભાવનગરમાં શિવભક્ત રાવણના મંદિરનું નિર્માણથશે.

ભારતમાં અન્ય ઘણી જગ્યાએ રાવણની પૂજા કરવામાં આવે છે.ઉત્તર પ્રદેશના કાનપુરમાં સ્થિત દશાનંદ મંદિર એક એવું મંદિર છે જેનું નિર્માણ 1890માં થયું હોવાનું કહેવાય છે. દશેરાના અવસર પર, જ્યાં સમગ્ર … Read More

ગોંડલ માં ધોધમાર વરસાદ આવતા ગોંડલ નગરપાલિકા ની શેનીટેશન ટીમ સક્રિય: મારવાડી સ્કૂલના વિદ્યાર્થીઓ ને બચાવી લેવાયા.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ માં  ગઈ કાલે ધોધમાર વરસાદ આવતા ગોંડલ ના ધારસભ્ય શ્રી ગીતાબા જયરાજસિંહ જાડેજા ની આગેવાનીમા તેમના પ્રતિનિધિ શ્રી જ્યોતિરાદિત્ય જયરાજસિંહ જાડેજા ની સૂચના મુજબ નગરપાલિકા ની … Read More

એરફોર્સમાં અગ્નિવીર-વાયુ તરીકે જોડાવા માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ : ૫ જુલાઈ સુધી અરજી સ્વીકારવામાં આવશે.

 –સૌરાષ્ટ્રના યુવાનો માટે રોજગારી સાથે દેશની સેવા કરવાનો અમુલ્ય અવસર ભારતીય વાયુસેના લાવી રહી છે. જે અન્વયે ભારતીય વાયુસેનામાં અગ્નિવીર-વાયુ તરીકે જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ https://careerindianairforce.cdac.in અથવા https://Indianairforce.nic.in વેબસાઈટ પર તા. ૫ જુલાઈ ૨૦૨૨ સુધીમાં … Read More

ગોંડલ નવા માર્કેટ યાર્ડમાં વૈભવ કોટન નામની દુકાનમાંથી જુગાર રમતા 5 નબીરાને રૂપિયા 10 લાખના મુદામાલ સાથે ઝડપાયા.

રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાન્ચના PI વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ PC પ્રકાશભાઈ પરમારને મળેલ બાતમીના આધારે દરોડો. રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાન્ચે રોકડ રૂ ૯ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો…. પ્રાપ્ત વિગત મુજબ, … Read More

મોરબી જિલ્લામાં વ્યાજખોરોની હવે ખેર નથી પોલીસ અધિક્ષકે હેલ્પ લાઈન નંબર જાહેર કર્યો.

મોરબી જીલ્લાના વ્યાજવટાવના ચક્રમાં ફસાયેલ વ્યક્તિઓ માટે પોલીસે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો મોરબી જીલ્લામાં વસતા કેટલાક લોકો વ્યાજવટાવના ચક્રમાં ફસાયેલ હોય અને તેઓ ગેરકાયદેસર વ્યાજવટાવના ધંધાર્થીઓ પાસેથી મજબુરીના કારણે ઉંચા … Read More

શિવરાજગઢ ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન : આજુબાજુ ના ગામોએ મોટી સંખ્યામાં લાભ લીધો.

તાજેતરમા શિવરાજગઢ મુકામે રાજ ફાર્મ ખાતે પાન ફાઉન્ડેશન દ્વારા સર્વરોગ નિઃશુલ્ક નિદાન કેમ્પનું સુપેરે આયોજન કરવામાં આવેલ જેમાં શિવરાજગઢ ઉપરાંત દેવચડી, બાંદરા, માંડણકુંડલા, કરમાળકોટડા વગેરે ગામના 250 થી વધુ ગ્રામજનોએ … Read More

error: Content is protected !!