ગુજરાત માલધારી મહાપંચાયતના હળવદ તાલુકા કન્વીનર તરીકે ગોપાલભાઈ દોરાલાની નિમણૂક.
માલધારી સમાજમાં સામાજિક, રાજનૈતિક ક્રાંતિ માટે યોગદાન આપવા સંગઠનની મહત્વની ભૂમિકા. હળવદ પંથકના ભરવાડ-માલધારી સમાજના સક્રિય આગેવાન અને સમાજ માટે સતત અગ્રેસર રહીને સેવાકીય કાર્યો કરતા ગોપાલભાઈ દોરાલાને સમાજના હિત … Read More











