કુંકાવાવ ના દેવગામ ખાતે એક ગરીબ દેવીપૂજક પરિવાર ની વ્હારે આવ્યા ખજૂરભાઈ.
કુંકાવાવ ના દેવગામ ના એક નાના કૃપાલ નાવડીયા નામના બાળકે સોશ્યિલ મીડિયા મા આ દેવીપૂજક પરિવાર ના મકાન નો વિડિઓ અપલોડ કર્યો ને જોત જોતા મા ખજૂરભાઈ સુધી પહોંચાડ્યો ને … Read More
કુંકાવાવ ના દેવગામ ના એક નાના કૃપાલ નાવડીયા નામના બાળકે સોશ્યિલ મીડિયા મા આ દેવીપૂજક પરિવાર ના મકાન નો વિડિઓ અપલોડ કર્યો ને જોત જોતા મા ખજૂરભાઈ સુધી પહોંચાડ્યો ને … Read More
જેતપુર અને વિરપુરમાં પોલીસે જુગારના દરોડા પાડી જુગાર રમતી ૪ મહિલા સહિત ૧૪ અને પતા ટીચતા ઝડપી લીધા હતા. શહેર પોલીસ ઇન્સ્પેકટર ટી.બી.જાનીએ સ્ટાફના રાજુભાઇ શામળા, ચંદ્રસિંહ વસૈયા, મનદિપસિંહ જાડેજા, … Read More
રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક સંદિપસિંહ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અઘિક્ષક જયપાલસિંહ રાઠોડ નાઓએ પ્રોહી-જુગારના ગણનાપાત્ર કેસો શોઘી કાઢવા સુચના કરતા પોલીસ ઈન્સ. વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પો. સબ ઇન્સ. એસ.જે.રાણાની … Read More
ગોંડલ શહેર સમસ્ત બ્રહ્મ પરિવાર ના જરૂરિયાત વાળા ભુદેવ પરિવારજનો ને ગોંડલ ના ઘનશ્યામ લેબોરેટરીવાળા સ્વ.ઘનશ્યાનભાઈ શ્યારા તે હસમુખભાઈ શ્યારા ના પિતાશ્રી અને આશુતોષભાઈ શ્યારા ના દાદાજી ની સ્મૃતિ માં … Read More
રાજ્ય માં લોકડાઉન અને કોરોના કાળ પછી ઘણા લોકો માનસિક તેમજ આર્થિક ભાંગી પડ્યા છે ત્યાર બાદ ડિપ્રેશન અને માનસિક તણાવ ના લીધે ઘણા લોકો અયોગ્ય પગલું ભરી લેતા હોય … Read More
પાડોશી નેપાળી પરિવારના ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી , પોલીસ તપાસમાં પ્રેમીકા સાથે ઝઘડો થતાં તેની જ ચૂંદડીથી આપઘાત કરી લીધાનો ઘટસ્ફોટ. ગોંડલના ઉમવાડા જકાતનાક પાસે રહેતા યુવાનનું … Read More
* ઉંબવાળા જકાતનાકા વિસ્તારની ઘટનાથી ખળભળાટ * યુવાનના ગળા પર કાળા નિશાન જોવા મળતા મૃતદેહને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો * મૃતક ગઇકાલે સાંજે ઘર પાસે આવેલા … Read More
અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષકની પણ બદલી કરવામાં આવી છે DySP, ઇન્સ્પેક્ટર સહિત 8 ઓફિસરો સસ્પેન્ડ બોટાદ SP કરણરાજ વાઘેલાની બદલી ધંધુકાના PI કે.પી.જાડેજાને પણ સસ્પેન્ડ કરાયા બોટાદ લઠ્ઠાકાંડમાં ગૃહવિભાગ દ્વારા … Read More
સુરેન્દ્રનગરમાં સોમવારે એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. આ હિંસક મારામારી થવા પાછળનું કારણ પણ ચોંકાવનારું છે. ભૂંડ પકડવાની સામાન્ય બાબતમાં બે જૂથ વચ્ચે હિંસક મારામારી … Read More
બોટાદમાં બનેલી લઠ્ઠાકાંડની અત્યંત દૂર્ભાગ્યપૂર્ણ ઘટના બાદ સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાય દ્વારા ટીમોને રાજકોટ સહિત આખા ગુજરાતમાં દેશી-વિદેશી દારૂના વેચાણ પર તૂટી પડવા આદેશ આપવામાં આવ્યો હોવાનું જાણવા … Read More