Jetpur-Rajkot-જેતપુરસીટી પોલીસ સ્ટેશનના દાસીજીવણપરા વિસ્તારમાં આવેલ કેનાલમાં ગળે ટુંપો આપી, મોત નીપજાવેલ હાલતમાં સાધુની લાશ મળી આવેલ હોય જે ગુન્હાનો ભેદ ઉકેલી ચાર ઇસમોને પકડી પાડતી:રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ,
પ્રાપ્ત વિગત મુજબ ગઇ તા.૦૪/૦૩/૨૦૨૨ના રોજ દાસીજીવણપરા પાસે કેનાલમાં સાધુની લાશ (હાથ પગ બાધેલ હાલતમાં) મળી આવેલ હોય સદરહું બનાવની ગંભીરતાં જોતાં તાત્કાલીક લાશની ઓળખ કરવા માટે અલગ-અલગ ટીમો બનાવી … Read More