સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારી ગ્રાહક અને ધીરાણ સહકારી મંડળી દ્વારા નિવૃત્ત અધ્યાપકોનું ગરીમાપૂણૅ સન્માન અને વાર્ષિક સાધારણસભા સમ્પન્ન: કુલપતિ પ્રો. ગીરીશભાઈ ભીમાણી અને આર. ડી. સી. બેન્ક ના ડિરેક્ટર અરવિંદભાઈ તાળા ઉપસ્થિત રહ્યા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારી ગ્રાહક અને ધીરાણ સહકારી મંડળીની વાર્ષિક સાધારણસભા તા.૨૦/૯/૨૦૨૨ના રોજ અંગ્રેજી ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વ્યાસ સેમિનાર હોલમાં સંમ્પન્ન થઈ હતી. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ.ગિરીશભાઈ … Read More

ગોંડલ નગરપાલિકાના વોર્ડ નં ૩ માં ૯૫ લાખના ખર્ચે રોડના કામોનું ૭૩વિધાનસભા યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ જાડેજાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

ગોંડલ નગરપાલિકા વોર્ડ-૩ આ વર્ષે પણ વિકાસ ની હરણફાળ કામગીરી તરફ આગળ વધી રહીયો છે ગોંડલમાં ગોંડલ નગપાલિકાનો વિકાસનો રથ અવિરત ચાલુ હોય જેમાં આજ રોજ અલગ અલગ ગ્રાન્ટ માંથી … Read More

ગોંડલ ખાતે ભુવનેશ્વરી ગીર બ્રિડિંગ ફાર્મની મુલાકાત લેતા કેન્દ્રિય મંત્રીશ્રી રૂપાલા: કાઠિયાવાડી અશ્વોનુ લુપ્ત થતી પ્રજાતિ ઉપરાંત પરંપરાગત સંસ્કૃતિની વિરાસતનુ સંવર્ધન કરવું અતિ આવશ્યક – મંત્રીશ્રી પુરૂષોત્તમ રૂપાલા.

કાઠિયાવાડી હોર્સ બ્રીડર્સ એસોસિયેશન અને કાઠિયાવાડી મારવાડી અશ્વ સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે આયોજીત સંગોષ્ઠિ કાર્યક્રમમાં કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રીશ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાએ ઉપસ્થિત રહી નવયુવાનોમાં અશ્વો પ્રત્યે રુચિ કેળવાય, … Read More

ગોંડલ માં વિકાસ ના કામો ને મંજૂરી મળી શહેર ના 11 વોર્ડ માં 5 કરોડ ના નવા મંજુર થયેલા રોડ નું 11 દિવસ સુધી અલગ અલગ વોર્ડ માં ખાતમુહૂર્ત કરવામાં આવશે.

    ગોંડલ નગરપાલિકા માં આવતા 11 વોર્ડ માં વિકાસ ના કામોને મંજૂરી મળી સતત 11 દિવસ સુધી શહેર ના અલગ અલગ વોર્ડ માં એક એક ખાત મુહુર્ત કરવામાં આવશે … Read More

રાજકોટ જિલ્લાના જેતપુર માં બની રહ્યો છે 150 કરોડના ખર્ચે ભારતનો સૌથી મોટો પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ, એકવારમાં કરશે 15 લાખ લીટર પાણી શુદ્ધ:જેતપુરમાં પ્રદુષિત પાણીનો પ્રશ્ન ભૂતકાળ બનશે.

ગુજરાતનાં રાજકોટ જિલ્લાના જેતપુર માં બની રહ્યો છે 150 કરોડના ખર્ચે ભારતનો સૌથી મોટો પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ, એકવારમાં કરશે 15 લાખ લીટર પાણી શુદ્ધ:જેતપુરમાં પ્રદુષિત પાણીનો પ્રશ્ન ભૂતકાળ બનશે. ગુજરાત … Read More

દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીનો દેહવિલય : નરસિંહપુરના પરમહંસી ગંગા આશ્રમમાં અંતિમશ્વાશ લીધા.

સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધા બાદ તેઓ જેલમાં પણ ગયા હતા ; જ્યોતિષ અને દ્વારકા-શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી શંકરાચાર્ય સરસ્વતીજી ૯૯ વર્ષના હતા.   દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીનું ૯૯ વર્ષની વયે … Read More

યુધ્ધ એજ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃતિઓ કરનારા શ્રેષ્ઠીઓ તથા સંસ્થાઓ નુ સન્માન કરાયુ:હજારોની સંખ્યામાં લોકોની હાજરી.

ગોંડલ ના યુધ્ધ એજ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કડવા પાટીદાર સેવા સમાજ ની વાડી મા જાહેર જીવન દરમ્યાન સેવાકીય પ્રવૃતિઓ કરનારા શ્રેષ્ઠીઓ તથા સામાજિક સંસ્થાઓ નુ સન્માન કરાયુ હતુ. કાર્યક્રમ … Read More

ગોંડલ ભોજપરાના સરપંચે ફાયરિંગ થયાનું જણાવી પોલીસને દોડાવી પછી નિવેદનમાં કહ્યું ફાયરિંગ થયું હોય તેવું લાગ્યું હતું “નરોવા કૂંજરોવા”

ગાડી ઓવરટેક કરવા બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો હાદશો કા શહેર મનાતા ગોંડલમાં શનિવારના બપોરે 12 વાગ્યે નેશનલ હાઇવે પર ભોજપરા ગામના સરપંચ પર ફાયરિંગ થયાની ઘટનાને લઇ સ્થાનિક … Read More

ગોંડલ તાલુકાના ભોજપરા ગામના સરપંચ પર બે રાઉન્ડ ફાયરીંગ:પોલીસ તપાસ ના ધમધમાટ.

ભોજપરા ગામના સરપંચ ઉપર બે રાઉન્ડ ફાયરીંગ બનાવના પગલે રાજકોટ રૂરલ એલસીબીનો સ્ટાફ દોડી ગયો સ્કોર્પીયોમાં આવેલા આરોપીઓ ફરાર થઇ ગયા ગોંડલ તાલુકાના ભોજપરા ગામના સરપંચ વિપુલ પરમાર ઉપર સ્કોર્પીયો … Read More

ભગવદ્દભૂમિ ગોંડલ ની દીકરી ની World Book Of Records – London દ્વારા લેવાય નોંધ.

અદભુત !!! અકલ્પનીય !!! 9 વર્ષ ની ધ્વનિએ ગણિત ને બનાવ્યું સાવ સરળ.. ફરી થી એક વખત સમગ્ર ગોંડલ માટે ગૌરવમય ક્ષણ…. ” મન હોય તો માળવે જવાય… ” જો … Read More

error: Content is protected !!