માં આદ્યશક્તિની સાધના આરાધના અને ઉપાસનાનો મહા પર્વ એટલે નવલા માં ના નોરતા.
નવરાત્રી એટલે માતાજીની સાધના આરાધનાનું પર્વ નવલા નોરતા એ શ્રદ્ધા સાથે ભક્તિ સાધના આરાધના અને ઉપાસનાનો પર્વ આપણી સંસ્કૃતિમાં નવરાત્રીનું આધ્યાત્મિક ધાર્મિક અને સામાજિક ત્રિવેણી સંગમ સમાન મહત્વ રહેલું છે … Read More











