મોરબી દુર્ઘટનાનો પડઘો: નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા સસ્પેન્ડ.

મોંરબી દુર્ઘટનાને લઇને મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શહેરી વિકાસ વિભાગ દ્વારા કાર્યવાહી કરાઇ છે.નોંધનીય છે કે, મોરબીમાં બનેલી દુર્ઘટનાનો … Read More

મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના: મચ્છુ નદીમાં ચાલતું રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ : રાહત કમિશનર હર્ષદ પટેલે કરી જાહેરાત.

નેવી, આર્મી, એનડીઆરએફ, ફાયરની ટીમો દ્વારા નદીના શોધખોળ ચાલુ હતી પરંતુ છેલ્લા બે દિવસથી કોઈ મૃતદેહ ન મળતા આજે ઓપરેશન પૂર્ણ થયાની જાહેરાત કરાઈ   મોરબીમાં ઝૂલતો પુલ તૂટ્યાની ઘટનામાં … Read More

રાજકોટ શહેર-જિલ્લામાં આદર્શ આચાર સંહિતાના અમલ સાથે  રાજકીય પોસ્ટર, બેનર ઉતારવાનું શરૂ : આદર્શ આચાર સંહિતાના ચુસ્ત અમલ માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુએ આપ્યા નિર્દેશ.

 વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીની જાહેરાત સાથે જ રાજકોટ શહેર-જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુની સૂચના તથા અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એસ.જે. … Read More

182 વિધાનસભા બેઠકોનો ચૂંટણી કાર્યક્રમ જાહેર : આચારસંહિતાનો અમલ શરૂ182 વિધાનસભા બેઠકોનો ચૂંટણી કાર્યક્રમ જાહેર : આચારસંહિતાનો અમલ શરૂ.

 ગુજરાત અને સમગ્ર દેશના રાજકારણને મહત્વનો વળાંક આપી શકતી રાજ્ય વિધાનસભાની ચૂંટણી તારીખનો ઇંતેજાર ખત્મ થઇ ગયો છે અને આજે ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં આગામી 1 તથા 5 ડીસેમ્બરના રોજ … Read More

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના : મૃત્યુ પામેલા પૈકી ૪૭ મૃતકોના નામની યાદી જાહેર.

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે તો લોકો ગુમ થયેલા પોતાના પરિવારજનોને શોધી રહ્યા છે તેમજ પરિવારજનો જીવિત છે કે નહિ તે પણ અનેક લોકો જાણતા નથી … Read More

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડતા સર્જાઈ મોટી દુર્ઘટના પૂલ તૂટી પડતા અનેક લોકો નદીમાં પડ્યા કેટલાક લોકોના મોતની સેવાતી શંકા.? જોવો video

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડતા સર્જાઈ મોટી દુર્ઘટના.. પૂલ તૂટી પડતા અનેક લોકો નદીમાં પડ્યા.. કેટલાક લોકોના મોતની સેવાતી શંકા નવા વર્ષે જ લોકો માટે ખુલ્લો મુકાયો હતો ઝુલતો પુલ … Read More

ઐતિહાસિક સ્થળ ખંભાલિડામાં યોજાઈ ‘બોધીસત્વ આદર્શ’ પર ધમ્મ-શિબિર : ત્રીરત્ન બૌદ્ધ સંસ્થાન જૂનાગઢ દ્વારા કરવામાં આવ્યું આયોજન.

ત્રીરત્ન બૌદ્ધ સંસ્થાન જૂનાગઢ દ્વારા ધમ્મ-શિબિરનું આયોજન કરવામાં આવેલ હતુ. જેનું સંચાલન ત્રીરત્ન બૌદ્ધ મહાસંઘના ધમ્મમિત્ર અને ધમ્મચારી દ્વારા સુંદર અને શ્રદ્ધાપૂર્ણ કરવામાં આવેલ હતુ. રાજકોટ જિલ્લામાં ખોડલધામ (કાગવડ) પાસે … Read More

વિધાનસભા ની ચૂંટણી ને ધ્યાન માં લઈને આઠ હજારથી વધુ વોન્ટેડ આરોપીઓને પકડવા પોલીસને આદેશો : પાસા હેઠળના ૨૨૬ જેટલા આરોપીઓ પોલીસને હાથ લાગતા નથી !

સૌથી વધુ આરોપી અમદાવાદ, સુરત, વડોદરા જિલ્લામા વોન્ટેડહોવાનુ જાણવા મળ્યુ તહેવારોમાં વતનમા આવેલા વોન્ટેડ આરોપીઓને શોધવા સર્વેલન્સ ટીમોને સોંપાઇ સૌથી વધુ આરોપી અમદાવાદ, સુરત, વડોદરા જેવા પોલીસ કમિનરેટ એરિયા તેમજ … Read More

ગોંડલમાં પ્લાસ્ટીકના સ્ક્રેપના ગોડાઉનમાં આગ: માલ-સામાન ખાખ થતા પાંચ લાખનું નુકશાન.

ટાકડાનો તણખો પડતા ઘટના: છ ફાયર ફાઈટરોએ ત્રણ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો કાબુ. ગોંડલના ઉદ્યોગનગરમાં પ્લાસ્ટીકના સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગતા માલ સામાન ખાખ થતા રૂા.પાંચ લાખનું … Read More

ગોંડલ ખેડૂત ડેકોર પરિવાર ના સ્વ.વડીલ ની સ્મૃતિ માં 1000 વિદ્યાર્થીઓને કિંમતી શૈક્ષણિક કીટ ભેટ આપવામાં આવી.

ગોંડલ ના ખેડૂત ડેકોર પરિવાર ના અગ્રણી સ્વ.શ્રીમતી લીલાબેન લક્ષ્મણભાઈ પટેલ ની તિથિ ની ઉજવણી શ્રી લક્ષ્મણભાઈ પટેલ,નિલેશભાઈ,સંજયભાઈ,નિતીનકુમાર, હર્ષ સહિત ના પરિવારના તમામ સદસ્યો એ પૂજ્ય માતાની તિથિ ની ઉજવણી … Read More

error: Content is protected !!