ઐતિહાસિક સ્થળ ખંભાલિડામાં યોજાઈ ‘બોધીસત્વ આદર્શ’ પર ધમ્મ-શિબિર : ત્રીરત્ન બૌદ્ધ સંસ્થાન જૂનાગઢ દ્વારા કરવામાં આવ્યું આયોજન.
ત્રીરત્ન બૌદ્ધ સંસ્થાન જૂનાગઢ દ્વારા ધમ્મ-શિબિરનું આયોજન કરવામાં આવેલ હતુ. જેનું સંચાલન ત્રીરત્ન બૌદ્ધ મહાસંઘના ધમ્મમિત્ર અને ધમ્મચારી દ્વારા સુંદર અને શ્રદ્ધાપૂર્ણ કરવામાં આવેલ હતુ. રાજકોટ જિલ્લામાં ખોડલધામ (કાગવડ) પાસે … Read More











