ઐતિહાસિક સ્થળ ખંભાલિડામાં યોજાઈ ‘બોધીસત્વ આદર્શ’ પર ધમ્મ-શિબિર : ત્રીરત્ન બૌદ્ધ સંસ્થાન જૂનાગઢ દ્વારા કરવામાં આવ્યું આયોજન.

ત્રીરત્ન બૌદ્ધ સંસ્થાન જૂનાગઢ દ્વારા ધમ્મ-શિબિરનું આયોજન કરવામાં આવેલ હતુ. જેનું સંચાલન ત્રીરત્ન બૌદ્ધ મહાસંઘના ધમ્મમિત્ર અને ધમ્મચારી દ્વારા સુંદર અને શ્રદ્ધાપૂર્ણ કરવામાં આવેલ હતુ. રાજકોટ જિલ્લામાં ખોડલધામ (કાગવડ) પાસે … Read More

વિધાનસભા ની ચૂંટણી ને ધ્યાન માં લઈને આઠ હજારથી વધુ વોન્ટેડ આરોપીઓને પકડવા પોલીસને આદેશો : પાસા હેઠળના ૨૨૬ જેટલા આરોપીઓ પોલીસને હાથ લાગતા નથી !

સૌથી વધુ આરોપી અમદાવાદ, સુરત, વડોદરા જિલ્લામા વોન્ટેડહોવાનુ જાણવા મળ્યુ તહેવારોમાં વતનમા આવેલા વોન્ટેડ આરોપીઓને શોધવા સર્વેલન્સ ટીમોને સોંપાઇ સૌથી વધુ આરોપી અમદાવાદ, સુરત, વડોદરા જેવા પોલીસ કમિનરેટ એરિયા તેમજ … Read More

ગોંડલમાં પ્લાસ્ટીકના સ્ક્રેપના ગોડાઉનમાં આગ: માલ-સામાન ખાખ થતા પાંચ લાખનું નુકશાન.

ટાકડાનો તણખો પડતા ઘટના: છ ફાયર ફાઈટરોએ ત્રણ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો કાબુ. ગોંડલના ઉદ્યોગનગરમાં પ્લાસ્ટીકના સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગતા માલ સામાન ખાખ થતા રૂા.પાંચ લાખનું … Read More

ગોંડલ ખેડૂત ડેકોર પરિવાર ના સ્વ.વડીલ ની સ્મૃતિ માં 1000 વિદ્યાર્થીઓને કિંમતી શૈક્ષણિક કીટ ભેટ આપવામાં આવી.

ગોંડલ ના ખેડૂત ડેકોર પરિવાર ના અગ્રણી સ્વ.શ્રીમતી લીલાબેન લક્ષ્મણભાઈ પટેલ ની તિથિ ની ઉજવણી શ્રી લક્ષ્મણભાઈ પટેલ,નિલેશભાઈ,સંજયભાઈ,નિતીનકુમાર, હર્ષ સહિત ના પરિવારના તમામ સદસ્યો એ પૂજ્ય માતાની તિથિ ની ઉજવણી … Read More

વેરાવળ-બાંદ્રા- વેરાવળ દૈનિક એક્સપ્રેસ ટ્રેનનું વીરપુર સ્ટેશને સ્ટોપેજ શરૂ કરાયું : સાંસદ રમેશભાઇ ધડુકે ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.

જગવિખ્યાત યાત્રાધામ વીરપુર(જલારામ) આવતા યાત્રાળુઓ તેમજ સ્થાનિક લોકોની માંગને લઈને વેરાવળ બાંદ્રા ટ્રેન વીરપુર સ્ટેશન પર સ્ટોપ માટે રઘુવંશી ચેરીટેબલ ટ્રસ્ટના નરેશભાઈ ચાંદ્વાણી તેમજ વીરપુરના અનેક અગ્રણીઓએ રેલ્વે વિભાગમાં રજુઆતો … Read More

ગોંડલ સબ જેલમાં ઉલ્‍ટી ગંગા : માથાભારે કેદીઓ જેલ કર્મચારીઓ ઉપર દાદાગીરી કરે છે! સબ જેલના ૧૩ ગાર્ડીંગ કર્મચારીઓ દ્વારા પોલીસ મહા નિર્દેશકને લેખિત રજૂઆત : ગોંડલ જેલ ફરી ચર્ચાસ્‍પદ બની.

ગોંડલની સબજેલમાં જેલ સહાયક ત્રાસ આપતા હોવાના આક્ષેપ સાથે ચાર કેદીઓ એ હાથ પર કાચ ના છરકા મારી આત્‍મહત્‍યાના પ્રયાસ ની ઘટનાની સનસની હજુ શાંત પડી નથી ત્‍યાંજ જેલ કર્મચારીઓ … Read More

ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ ગોંડલ દ્વારા શરદ પૂનમ રાસ ગરબા મહોત્સવ યોજાયો.

ક્ષત્રિય ખાંટ ‌રાજપુત સમાજ ગોંડલ દ્વારા આયોજિત શરદપૂનમની રાસ ગરબા મહોત્સવ 2022 શરદપૂનમની રઢીયારી રાતે હસ્તી મ્યુઝિક ગ્રુપ સંગીતના સથવારે ગોંડલ એશિયનટીક એન્જિનિયર કોલેજ ખાતે યોજાયો હતો આ રાસ ગરબા … Read More

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના સ્થાપક ઉપપ્રમુખ શ્રી વી. એચ. જોષી, મંત્રી શ્રી યુ. એન.પંડ્યા, શ્રી ડી. બી. દવે , શ્રી કે. જી. રાઠોડ અને શ્રી એન. એસ. ઉપાધ્યાયનો ગરિમાપૂર્ણ સન્માન સમારોહ યોજાયો.

સિનિયર કુલપતિ પ્રો. બી. એલ. શર્મા અને પૂર્વ કુલપતિ પ્રો. અનામિક શાહ ઉપસ્થિત રહ્યા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડની સ્થાપના 1972માં શ્રી આર.ડી. આરદેશણાના નેતૃત્વ નીચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના … Read More

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે ૩૦ હજાર કિલોના ૫૪ ફૂટ ઉંચી હનુમાનજીની મુર્તિની વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સ્થાપના કરાશે.

બોટાદ જિલ્લાના જગ વિખ્યાત એવા સાળગપુરધામમા આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર ખાતે પ.પુ.શાસ્ત્રી સ્વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા ) તથા કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ છેલ્લા છ માસથી હરિયાણામા પંચધાતુની … Read More

ગોંડલની ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા ગંગોત્રી અર્વાચીન ગરબીનું આયોજન.

“જ્યા સંસ્કૃતિ છે પ્રાચીન પણ રીત છે અર્વાચીન.” ગોંડલની ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા દર વર્ષે ગંગોત્રી અર્વાચીન ગરબીનું આયોજન થાય છે. જેના ભાગરૂપે આ વર્ષે પણ માં જગદંબાના નવલા … Read More

error: Content is protected !!