વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨: ૭૩-ગોંડલ વિધાનસભા મતદાર વિભાગ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર : ૧૪ નવેમ્બર સુધી ઉમેદવારીપત્ર મેળવી રજુ કરી શકાશે.

ચૂંટણી અધિકારી, ૭૩-ગોંડલ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, ગોંડલ શ્રી કે. વી. બાટીએ ૭૩-ગોંડલ વિધાનસભા મતદાર વિભાગ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરતા જણાવ્યું છે કે, ચૂંટણી અધિકારી, ૭૩-ગોંડલ વિધાનસભા … Read More

આવતી કાલે રવિવારે ચોરડી-ગોંડલ ખાતે કૃષ્ણ સંસ્કાર વર્લ્ડનું ખાતમુહૂર્ત: વિરાટ વૈષ્ણવ મહાસંમેલન.

  મંગલમય આશીર્વચનથી હજારો ભાવિકજનો કૃતાર્થ બનશે. આ સંમેલનના મુખ્ય અતિથિ રૂપે ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને સંમેલનના ઉદ્ઘાટક તરીકે ગુજરાત રાજય ભાજપા અધ્યક્ષ સી.આર. પાટીલ વિશેષરૂપે ઉપસ્થિત રહેશે. … Read More

વિધાનસભાની સામાન્‍ય ચુંટણી – ૨૦૨૨ ઉમેદવારી ફોર્મ ભરવા સમયે ૫(પાંચ) કરતાં વધુ વ્યક્તિઓના કચેરી ખાતે પ્રવેશ પર પ્રતિબંધ.

વિધાનસભાની સામાન્‍ય ચૂંટણી – ૨૦૨૨ અંતર્ગત રાજકોટ જિલ્લામાં મતદાન આગામી તા.૦૧-૧૨-૨૦૨૨ ના રોજ યોજાનાર છે. આ ચૂંટણી માટે ઉમેદવારોએ ઉમેદવારી પત્ર રજૂ કરવા સમયે તેમના ટેકેદારો અથવા દરખાસ્ત કરનારા અને … Read More

મોરબી દુર્ઘટનાનો પડઘો: નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા સસ્પેન્ડ.

મોંરબી દુર્ઘટનાને લઇને મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શહેરી વિકાસ વિભાગ દ્વારા કાર્યવાહી કરાઇ છે.નોંધનીય છે કે, મોરબીમાં બનેલી દુર્ઘટનાનો … Read More

મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના: મચ્છુ નદીમાં ચાલતું રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ : રાહત કમિશનર હર્ષદ પટેલે કરી જાહેરાત.

નેવી, આર્મી, એનડીઆરએફ, ફાયરની ટીમો દ્વારા નદીના શોધખોળ ચાલુ હતી પરંતુ છેલ્લા બે દિવસથી કોઈ મૃતદેહ ન મળતા આજે ઓપરેશન પૂર્ણ થયાની જાહેરાત કરાઈ   મોરબીમાં ઝૂલતો પુલ તૂટ્યાની ઘટનામાં … Read More

રાજકોટ શહેર-જિલ્લામાં આદર્શ આચાર સંહિતાના અમલ સાથે  રાજકીય પોસ્ટર, બેનર ઉતારવાનું શરૂ : આદર્શ આચાર સંહિતાના ચુસ્ત અમલ માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુએ આપ્યા નિર્દેશ.

 વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીની જાહેરાત સાથે જ રાજકોટ શહેર-જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુની સૂચના તથા અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એસ.જે. … Read More

182 વિધાનસભા બેઠકોનો ચૂંટણી કાર્યક્રમ જાહેર : આચારસંહિતાનો અમલ શરૂ182 વિધાનસભા બેઠકોનો ચૂંટણી કાર્યક્રમ જાહેર : આચારસંહિતાનો અમલ શરૂ.

 ગુજરાત અને સમગ્ર દેશના રાજકારણને મહત્વનો વળાંક આપી શકતી રાજ્ય વિધાનસભાની ચૂંટણી તારીખનો ઇંતેજાર ખત્મ થઇ ગયો છે અને આજે ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં આગામી 1 તથા 5 ડીસેમ્બરના રોજ … Read More

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના : મૃત્યુ પામેલા પૈકી ૪૭ મૃતકોના નામની યાદી જાહેર.

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે તો લોકો ગુમ થયેલા પોતાના પરિવારજનોને શોધી રહ્યા છે તેમજ પરિવારજનો જીવિત છે કે નહિ તે પણ અનેક લોકો જાણતા નથી … Read More

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડતા સર્જાઈ મોટી દુર્ઘટના પૂલ તૂટી પડતા અનેક લોકો નદીમાં પડ્યા કેટલાક લોકોના મોતની સેવાતી શંકા.? જોવો video

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડતા સર્જાઈ મોટી દુર્ઘટના.. પૂલ તૂટી પડતા અનેક લોકો નદીમાં પડ્યા.. કેટલાક લોકોના મોતની સેવાતી શંકા નવા વર્ષે જ લોકો માટે ખુલ્લો મુકાયો હતો ઝુલતો પુલ … Read More

ઐતિહાસિક સ્થળ ખંભાલિડામાં યોજાઈ ‘બોધીસત્વ આદર્શ’ પર ધમ્મ-શિબિર : ત્રીરત્ન બૌદ્ધ સંસ્થાન જૂનાગઢ દ્વારા કરવામાં આવ્યું આયોજન.

ત્રીરત્ન બૌદ્ધ સંસ્થાન જૂનાગઢ દ્વારા ધમ્મ-શિબિરનું આયોજન કરવામાં આવેલ હતુ. જેનું સંચાલન ત્રીરત્ન બૌદ્ધ મહાસંઘના ધમ્મમિત્ર અને ધમ્મચારી દ્વારા સુંદર અને શ્રદ્ધાપૂર્ણ કરવામાં આવેલ હતુ. રાજકોટ જિલ્લામાં ખોડલધામ (કાગવડ) પાસે … Read More

error: Content is protected !!