જસદણના પ્રકૃતિ પ્રેમી ખેડૂતે અઢી વિધા જમીનમાં અઢીસો વૃક્ષો વાવી હરિયાળી ક્રાંતિ સર્જી – વિવિધ પ્રકારના પક્ષીઓના કલરવથી વાતાવરણ ગુંજી ઉઠે છે.
ફળ-ફૂલ, ઔષધિ, ઈંધણ સાથે ઓક્સિજન પૂરું પાડનારા વૃક્ષોનું વાવેતર કરી અબોલ પક્ષીઓનું આશ્રય સ્થાન બનાવી દીધું છે. જસદણના બાયપાસ રોડ પર અંબાજી માતાજીના મંદિર પાસે વાડી ધરાવતા પ્રકૃતિ પ્રેમી અને … Read More











