સૌરાષ્ટ્રના પીઢ ક્ષત્રિય અગ્રણી અને રીબડાના વતની મહિપતસિંહ જાડેજાનું નિધન.
સૌરાષ્ટ્રના પીઢ ક્ષત્રિય અગ્રણી અને માજી ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાનું આજે સવારે નિધન થયું છે. તેમના નિધનને પગલે ક્ષત્રિય સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. રાજકોટ જિલ્લા ના રિબડાથી એક દુઃખદ … Read More











