જસદણનાં વકીલો દ્વારા દસ્તાવેજ નોંધણીનો સમય વધારવા આવેદન.
જસદણ પંથકમાં ઘણા જ દસ્તાવેજો કરવાના બાકી હોય અને દસ્તાવેજ નોંધણીનું ભારણ મોટા પ્રમાણમાં હોય સબ રજીસ્ટર કચેરીનો સમય વધારવા માટે જસદણના વકીલો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જસદણના વકીલો … Read More











