ગોંડલમાં ડો.આંબેડકર જયંતિની ધામધૂમ પૂર્વક ઉજવણી:સાંસદ રમેશભાઈ ધડુક અને રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજાએ સ્મૃતિચિન્હ અર્પણ કર્યુ.
ખટારા સ્ટેન્ડ પાસે પ્રતિમાને શહેરના અગ્રણીઓ દ્વારા ભાવવંદના અને પુષ્પમાળા અર્પણ કરી બંધારણના ઘડવૈયા ડો.ભીમરાવ આંબેડકર સાહેબની 132મી જન્મજયંતિની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે ગોંડલ શહેર મેઘવાળ સમાજ … Read More











