ગોંડલના ૧૭માં રાજવી હિમાંશુસિંહનો રાજતિલક મહોત્સવ: ૨૧૦૦ દીકરીઓ એક સાથે જળ લઈને જતી હોય તેવો ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરશે.
ગોંડલના ૧૭ માં ઉત્તરાધિકારી મહારાજા હિમાંશુસિંહજીનો દબદબાભેર રાજતિલક મહોત્સવ યોજાયો છે. તારીખ ૧૯થી ૨૩ જાન્યુઆરી સુધીના પાંચ દિવસના રાજતિલક મહોત્સવમાં રાજસુયજ્ઞ, ભવ્ય જલયાત્રા, નગરયાત્રા સહિતના ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરાયું છે. … Read More











