Gondal-રૂ.છ કરોડ નાં ખર્ચે રિનોવેશન કરાયેલા ગોંડલ નાં હેરિટેઝ રેલ્વે સ્ટેશન નું તા.૨૬ નાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચુઅલ ઉદ્ઘાટન કરશે.
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ૫૫૪ રેલ્વે સ્ટેશન નાં પુન:વિકાસ તથા ૧૫૦૦ રોડ ઓવરબ્રિજ, અડરપાસ નાં શિલાન્યાસ લોકાર્પણ અંતર્ગત રુ.છ કરોડ નાં ખર્ચે રિનોવેશન કરાયેલા ગોંડલ નાં હેરિટેઝ રેલ્વે સ્ટેશન … Read More











